INDIAની મીટિંગ બાદ ઉદ્ધવ અને અજિતની મુલાકાત, શું ચાલી રહ્યું છે?

બેંગલોરમાં વિપક્ષી મહાગઠબંધનની મીટિંગ અને તેને INDIA નામ આપવાના આગલા દિવસે મહારાષ્ટ્રમાં એક મુકલાકાતની ચર્ચા ખૂબ ચાલી રહી છે. શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના નવા ડેપ્યુટી મુખ્યમંત્રી અજિત પવાર સાથે મુલાકાત કરી છે. અજિત પવારે બગાવત કરીને NDA સરકારનો હાથ પકડ્યો છે. તે સિવાય 8 અન્ય સમર્થક ધારાસભ્યોને પણ મંત્રી પદ આપવામાં આવ્યા છે.

અજિત પવાર સાથેની મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મને આશા છે કે, તેઓ રાજ્યની જનતાના હિતમાં સારા કામો કરશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, મેં અજિત પવાર સાથે દોઢ વર્ષ સુધી કામ કર્યું છે. હું તેમના સ્વભાવને જાણું છું. બીજુ તો સત્તા મેળવવાની રણનિતી છે, પણ હું માનું છું ત્યાં સુધી તેઓ લોકોની મદદ કરશે. આ મીટિંગને લઇને કયાસ માટે પણ લાગી રહ્યું છે, કારણ કે, NCPથી અજિત પવારની બગાવત બાદ એક ફરી વાર ઉદ્ધવ ઠાકરેએ તેમના પર હુમલો નથી બોલ્યો.

અજિત પવારે ઉદ્ધવ ઠાકરે સાથે મીટિંગ પહેલા શુક્રવાર, રવિવાર, સોમવારના રોજ કાકા શરદ પવાર સાથે પણ મુલાકાત કરી હતી. બે દિવસ તો તેમણે પોતાના સમર્થક 30 ધારાસભ્યોને લઇને મળ્યા હતા. આ દરમિયાન તેમણે શરદ પવારને અપીલ કરી હતી કે, તેઓ ભાજપ સરકારના સમર્થનની માગને સ્વીકાર કરી લે, જેથી NCPના ભાગલા ન પડે. જોકે, શરદ પવારે મંગળવારના રોજ સાંજે કહ્યું કે, હું ભાજપ સાથે ન જઇશ.

મહારાષ્ટ્રના રાજકારણની ગલીઓમાં રવિવારના રોજ ચર્ચાઓ શરુ થઇ છે. ડેપ્યુટી મુખ્યમંત્રી અજિત પવારે રવિવારના રોજ કાકા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતો પર ઉદ્ધવ ઠાકરે દળની શિવસેનાનું પણ નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉતે આ મુદ્દે ટિપ્પણી કરતા કહ્યું કે, જે લેકોએ વિશ્વાસઘાત કર્યો છે અને દગો કર્યો છે, તેમના માટે દરવાજા ન ખુલવા જોઇએ. સંજય રાઉતે તેની આગળ NCP પર પણ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, હવે દરેક પાર્ટી તો શિવસેના જેવી નથી હોતી. જો હું શરદ પવારની જગ્યા પર હોત તો હું અજિત પવાર અને દગાખોર સાથિઓ માટે દરવાજા ન ખોલતે. રાઉતે કહ્યું કે, અમારી સાથે જે લોકોએ દગો કર્યો હતો, એ લોકોને અયોગ્ય ઘોષિત કરાવીશું.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.