રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર સાંગા હતા. સપાના સાંસદના આ નિવેદનથી રાજપૂત સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે અને શનિવારે આગ્રામાં મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકરોએ પ્રદર્શન કર્યા હતા. તો આ રાણા સાંગા કોણ હતા તે વિશે જણાવીશુ.

સાંગા રાણાનું નામ હતું મહારાણા સંગ્રામ સિંહ અને 1484થી 1527 સુધી રહ્યા. રાણા સાંગા મેવાડના રાજપુત શાસક અને સિસોદીયા વશંજના ઉત્તરાધિકારી હતી. તેમણે 27 વર્ષની વયે શાસન સંભાળવાનું શરૂ કર્યુ હતું. 1508થી 1528 સુધી શાસન કરીને રાણાએ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત,ઉત્તર પ્રદેશ અને હરિયણાના કેટલાંક વિસ્તારોમાં સામ્રાજ્ય વિસ્તાર્યુ હતું.

રાણા સાંગા એક મહાન યોદ્ધા હતા. યુદ્ધ દરમિયાન તેમના શરીર પર 80 ઘા પડ્યા હતા. એક આંખ છિનવાઇ ગઇ હતી, એક હાથ અને એક પગ કપાયો હતો, છતા રાજ્ય માટે લડાઇ લડવાનું તેમનું જૂનુન ઓછું થયું નહોતું.

About The Author

Related Posts

Top News

શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની તૈયારી છે? પેટ્રોલિયમ મંત્રાલયે દૂર કરી દીધી મૂંઝવણ

આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અસ્થિરતા વચ્ચે, વિશ્વના ઘણા ભાગોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા...
National 
શું પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની તૈયારી છે? પેટ્રોલિયમ મંત્રાલયે દૂર કરી દીધી મૂંઝવણ

કૂતરા કરડ્યાના 4 મહિના પછી 17 વર્ષના છોકરાની હાલત બગડી, ભસવાનું ચાલુ કરી દીધું!

ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે તબીબી વિજ્ઞાન અને સામાન્ય જનતા બંનેને ચોંકાવી દીધા...
National 
કૂતરા કરડ્યાના 4 મહિના પછી 17 વર્ષના છોકરાની હાલત બગડી, ભસવાનું ચાલુ કરી દીધું!

બંગાળ-આસામની ચૂંટણીમાં BSF જવાનોને હાથમાં ફક્ત 'લાઠી' રાખવાનો આદેશ! DGના આ હુકમ પર પ્રશ્નો ઉભા થયા

પશ્ચિમ બંગાળ અને આસામમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની નિમણૂંકને વધુ ઝડપી બનાવવામાં આવી છે. નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ...
National 
બંગાળ-આસામની ચૂંટણીમાં BSF જવાનોને હાથમાં ફક્ત 'લાઠી' રાખવાનો આદેશ! DGના આ હુકમ પર પ્રશ્નો ઉભા થયા

સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી

(ઉત્કર્ષ પટેલ)આજના વૈશ્વિકયુગમાં કોઈ પણ દેશની સમૃદ્ધિ તેની કંપનીઓની વૈશ્વિક હાજરી પર આધારિત છે. સરકાર દ્વારા પોતાની કંપનીઓને વિદેશમાં...
Opinion 
સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.