રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર સાંગા હતા. સપાના સાંસદના આ નિવેદનથી રાજપૂત સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે અને શનિવારે આગ્રામાં મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકરોએ પ્રદર્શન કર્યા હતા. તો આ રાણા સાંગા કોણ હતા તે વિશે જણાવીશુ.

સાંગા રાણાનું નામ હતું મહારાણા સંગ્રામ સિંહ અને 1484થી 1527 સુધી રહ્યા. રાણા સાંગા મેવાડના રાજપુત શાસક અને સિસોદીયા વશંજના ઉત્તરાધિકારી હતી. તેમણે 27 વર્ષની વયે શાસન સંભાળવાનું શરૂ કર્યુ હતું. 1508થી 1528 સુધી શાસન કરીને રાણાએ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત,ઉત્તર પ્રદેશ અને હરિયણાના કેટલાંક વિસ્તારોમાં સામ્રાજ્ય વિસ્તાર્યુ હતું.

રાણા સાંગા એક મહાન યોદ્ધા હતા. યુદ્ધ દરમિયાન તેમના શરીર પર 80 ઘા પડ્યા હતા. એક આંખ છિનવાઇ ગઇ હતી, એક હાથ અને એક પગ કપાયો હતો, છતા રાજ્ય માટે લડાઇ લડવાનું તેમનું જૂનુન ઓછું થયું નહોતું.

Related Posts

Top News

આ દેશમાં રહે છે દુનિયાના સૌથી ધનિક લોકો, ભારતમાં કેટલા?

ભારત માત્ર વિશ્વની સૌથી ઝડપથી આગળ વધતી વિકસતી અર્થવ્યવસ્થા જ નથી, પરંતુ ધનિક લોકોની સંખ્યાની દ્રષ્ટિએ પણ ટોચની યાદીમાં...
Business 
આ દેશમાં રહે છે દુનિયાના સૌથી ધનિક લોકો, ભારતમાં કેટલા?

અમરેલીમાં દીપડાના ભયથી લોકો બહાર નીકળતા ડરે છે, વન વિભાગ ઉંઘે છે

અમરેલી જિલ્લામાં દીપડાની વધતી વસ્તી અને તેના હુમલાઓએ લોકોને ભયભીત બનાવી દીધા છે. તાજેતરમાં વાંકીયામાં એક યુવક પર દીપડાએ હુમલો...
Gujarat 
અમરેલીમાં દીપડાના ભયથી લોકો બહાર નીકળતા ડરે છે, વન વિભાગ ઉંઘે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 12-06-2025 દિવસ: ગુરુવાર મેષ: ગૃહસ્થ જીવન જીવતા લોકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે.  તમે તમારા જીવનસાથીને ક્યાંક ફરવા લઈ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાજા રઘુવંશી કેસનું કોકડું ઉકેલાઈ ગયું! બધા આરોપીઓએ કબૂલ્યો ગુનો, સોનમે જ...

રાજા રઘુવંશીની હત્યાના ચારેય આરોપીઓએ ગુનો સ્વીકારી લીધો છે. પૂછપરછમાં આરોપીઓએ કહ્યું કે, તેમણે રાજા રઘુવંશીની હત્યા કરી છે...
National 
રાજા રઘુવંશી કેસનું કોકડું ઉકેલાઈ ગયું! બધા આરોપીઓએ કબૂલ્યો ગુનો, સોનમે જ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.