રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર સાંગા હતા. સપાના સાંસદના આ નિવેદનથી રાજપૂત સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે અને શનિવારે આગ્રામાં મોટી સંખ્યામાં કરણી સેનાના કાર્યકરોએ પ્રદર્શન કર્યા હતા. તો આ રાણા સાંગા કોણ હતા તે વિશે જણાવીશુ.

સાંગા રાણાનું નામ હતું મહારાણા સંગ્રામ સિંહ અને 1484થી 1527 સુધી રહ્યા. રાણા સાંગા મેવાડના રાજપુત શાસક અને સિસોદીયા વશંજના ઉત્તરાધિકારી હતી. તેમણે 27 વર્ષની વયે શાસન સંભાળવાનું શરૂ કર્યુ હતું. 1508થી 1528 સુધી શાસન કરીને રાણાએ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત,ઉત્તર પ્રદેશ અને હરિયણાના કેટલાંક વિસ્તારોમાં સામ્રાજ્ય વિસ્તાર્યુ હતું.

રાણા સાંગા એક મહાન યોદ્ધા હતા. યુદ્ધ દરમિયાન તેમના શરીર પર 80 ઘા પડ્યા હતા. એક આંખ છિનવાઇ ગઇ હતી, એક હાથ અને એક પગ કપાયો હતો, છતા રાજ્ય માટે લડાઇ લડવાનું તેમનું જૂનુન ઓછું થયું નહોતું.

About The Author

Top News

25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

રાજસ્થાનના સવાઇ માધોપુરમાં આવેલા માનટાઉન પોલીસે 25 લગ્નો કરી ચુકેલી એક લૂંટેરી દુલ્હનને પકડી પાડી છે. એક ફરિયાદને આધારે પોલીસે...
National 
25 લગ્નો કરનારી લૂંટેરી દુલ્હન પકડાઇ, આ રીતે લોકોને છેતરતી હતી

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખના નામમાં એક નવું નામ ઉમેરાયું છે અને આ નામ રેસમાં અત્યારે સૌથી આગળ હોવાનું માનવામાં આવી...
Politics 
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવું જ નામ ચર્ચામા, સૌરાષ્ટ્રના નેતા છે

વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

ટ્રેનમાં મુસાફરી કરવાની પોતાની એક અલગ મજા હોય છે. બારી પાસેની સીટ હોય અને ગરમાગરમ ચા, તો પછી ટ્રેનની...
Business 
વર્ષમાં એક વખત ખૂલે છે આ ટ્રેનના દરવાજા, ભારતની એકમાત્ર ટ્રેન જે 15 દિવસમાં ફેરવે છે આખો દેશ

કઈ કંપનીઓ સૌથી વધુ ડિવિડન્ડ આપે છે?

શેરબજારમાં ભારે ઘટાડાના સમયગાળા દરમિયાન પણ કેટલીક કંપનીઓ શાનદાર ડિવિડન્ડ આપે છે. કેટલીક કંપનીઓ તો તેમના શેરધારકોને બેંકના વ્યાજ કરતાં...
Business 
કઈ કંપનીઓ સૌથી વધુ ડિવિડન્ડ આપે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.