સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે. આ પાર્ટીનું નામ કોક્રોચ જનતા પાર્ટી આપવામાં આવ્યું છે અને માત્ર 3 જ દિવસની અંદર આ પાર્ટીમાં 70000 લોકો સભ્ય બની ગયા છે.

આમ આદમી પાર્ટીના પૂર્વ સોશિયલ મીડિયા કાર્યકર અભિજીત દિપકના મગજની ઉપજ છે. કોક્રોચ પાર્ટીની વેબસાઇટ પણ બનાવવામા આવી છે.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ સુર્યકાંતે તાજેતરમા બેરોજગાર લોકો માટે કોક્રોચ શબ્દનો ઉપયોગ કર્યો હતો જેના અનુસંધાનમાં બેરોજગાર અને ઉપેક્ષિત લોકો માટે આ પાર્ટી બનાવવામાં આવી છે. TMCના સાસંદ મહુવા મોઇત્રા પણ આ પાર્ટીમાં જોડાતા વધારે ચર્ચા જામી છે.

 

 

About The Author

Related Posts

Top News

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ચોરના ઘરે જ ચોરી... દોઢ કરોડના દાગીના ચોરી બોયફ્રેન્ડ પાસે ગયેલી હર્ષિદા નહાવા ગઈ અને પ્રેમી દાગીના લઈને ભાગી ગયો

અમદાવાદમાં એક જ્વેલરી શોપમાં કામ કરતી હર્ષિદા શેટ્ટીએ કદાચ ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય કે જે પરિણીત પુરુષ સાથે...
Gujarat 
ચોરના ઘરે જ ચોરી... દોઢ કરોડના દાગીના ચોરી બોયફ્રેન્ડ પાસે ગયેલી હર્ષિદા નહાવા ગઈ અને પ્રેમી દાગીના લઈને ભાગી ગયો

PPSK બન્યું આશાનું કવચ : સ્વ. રમેશભાઈના પરિવારને રૂ. 10 લાખની સહાય

સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ (PPSK)” યોજના સમાજમાં મુશ્કેલીના સમયમાં પરિવારો માટે મજબૂત આધારરૂપ બની રહી...
Gujarat 
PPSK બન્યું આશાનું કવચ : સ્વ. રમેશભાઈના પરિવારને રૂ. 10 લાખની સહાય

કોકરોચનો ઉદ્ભવ 2100 વર્ષ પહેલા ભારતમાં થયો, શંકરાચાર્યે પરિવર્તનના પ્રતીક ગણાવ્યા

હાલમાં કોકરોચ શબ્દે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. ભારતના સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યંકાતે બેરોજગારો યુવાનોને કોકરોચનો દરજ્જો આપતા કેટલાક...
National 
કોકરોચનો ઉદ્ભવ 2100 વર્ષ પહેલા ભારતમાં થયો, શંકરાચાર્યે પરિવર્તનના પ્રતીક ગણાવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.