ભાજપના આ સાંસદ પ્રોટેમ સ્પીકર બન્યા, જાણો, કોણ પસંદ કરે છે?

ભાજપના સાંસદ ભર્તૃહરિ મેહતાબને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા છે. ભાજપના નેતા કિરણ રિજુજુએ આની જાહેરાત કરી છે. મેહતાબ 7 ટર્મથી સાંસદ રહ્યા છે અને તેઓ પહેલાં બીજુ જનતાદળમાં હતા, પંરતુ લોકસભા 2024ની ચૂંટણી ભાજપમાં જોડાયા હતા અને ભાજપની ટિકિટ પર જીત્યા હતા.

પ્રોટેમ શબ્દ એ લેટીન ભાષાના શબ્દ પ્રો ટેમ્પોર પરથી આવ્યો છે. એનો મતલબ થાય છે અસ્થાયી કે હંગામી. સ્પીકરની પંસદગી થાય ત્યા સુધી પ્રોટેમ સ્પીકરની જવાબદારી હોય છે અને લોકસભાના પહેલા દિવસે સાંસદોને શપથ લેવડાવે છે. પ્રોટેમ સ્પીકરની સાથે અન્ય 3 સાંસદોને પણ પસંદ કરવામાં આવે છે.

રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ પ્રોટેમ સ્પીકરને શપથ લેવડાવે છે અને પ્રોટેમ સ્પીકર અન્ય 3 સાંસદોને શપથ લેવડાવે છે. એ પછી પહેલી લોકસભામાં બધા સાંસદોને પ્રોટેમ સ્પીકર શપથ લેવડાવે છે.

આ વખતે 24 જૂને પહેલી લોકસભા મળશે અને 26 જૂને સ્પીકરની ચૂંટણી થશે.

Related Posts

Top News

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.