ગોપાલે તો ગામ ગાંડુ કર્યું, વાંકાનેરના MLA પણ કૂદી પડ્યા

મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ તાજેતરમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબી આવીને ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો પછી ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો છે.ગોપાલે આ ચેલેન્જ સ્વીકારી પણ લીધી.

હવે વાંકાનેરના ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણી પણ આ ચેલેન્જ ચેલેન્જના ખેલમાં કુદી પડ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને કહ્યુ કે, જો મોરબીમાં કાંતિ અમૃતિયા હારી જાય તો હું પણ વાંકાનેરમાંથી મારું રાજીનામું આપી દઇશ. તેમણે ચેલેન્જ ફેંકી કે મોરબીમાં માત્ર ગોપાલ ઇટાલિયા જ નહીં આમ આદમી પાર્ટીનો કોઇ રાષ્ટ્રીય નેતા પણ ચૂંટણી લડવા માંગતો હોય તો અમે સ્વાગત કરીશું.

કાંતિ અમૃતિયાએ એવી ચેલેન્જ ફેંકી હતી કે જો પોતે મોરબીમાં હારી જાય તો ગોપાલ ઇટાલિયાને 2 કરોડ આપશે.

About The Author

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.