ભાગેડુ મેહુલ ચોક્સી એન્ટવર્પમાં પકડાયો, ભારત લવાશે

દેશની પંજાબ નેશનલ બેંક સાથે 13 હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરીને વિદેશ ભાગી ગયેલો મેહુલ ચોક્સી બેલ્જીયમના એન્ટવર્પમાંથી પકડાયો છે. થોડા સમય પહેલા અહેવાલો હતા કે મેહુલ ચોક્સી એન્ટવર્પમાં દેખાયો હતો એ પછી ભારત સરકારની એજન્સી EDએ બેલ્જીયમ સરકારને મેહુલની ધરપકડ કરવા માટે વિનંતી કરી હતી.

બેલ્જીયમ પોલીસે 12 એપ્રિલે મેહુલની ધરપકડ કરી છે. મેહુલના પત્ની પ્રીતી બેલ્જીયમના રેસિડન્સ છે અને તેમની દીકરી સાથે રહે છે.

બેલ્જીયમ અને ભારત વચ્ચે સંધિ હોવાને કારણે મેહુલનું પ્રત્યાપર્ણ કરાશે અને તેને ભારત લાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જાણકારોનું કહેવું છે કે, થોડો વિલંબ થશે, પરંતુ આ વખતે મેહુલને ભારત લાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે.

Related Posts

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.