મેક્સિકોમાં એલિયનની મમી મળવાનો દાવો, દાવાથી હેરાન દુનિયા, પણ આ વાત પર ઉઠ્યા સવાલ

ગજબની પ્રદર્શની લગાવવામાં આવી, પોતાને એલિયન અને UFOના એક્સપર્ટ બતાવનારે બાહ્ય દુનિયાથી લાવવામાં આવેલી બે એલિયનની મમી દેખાડી. જોવા પહોંચ્યા મેક્સિકો સરકારના ઉચ્ચ અધિકારી અને કોંગ્રેસના લોકો. પોતાને UFO એક્સપર્ટ બતાવનારા વ્યક્તિનું નામ છે જૈમી મૉસન. જે એક પત્રકાર છે, એલિયન બાબતે ઘણું લખે છે. આ પ્રદર્શનીમાં જૈમીએ મેક્સિકોની સારકર અને કોંગ્રેસના પ્રતિનિધિઓ સામે દાવો કર્યો કે, આ બે એલિયનની મમી બીજી દુનિયાથી આવી છે.

જૈમીનો દાવો છે કે આ બંને એલિયન મમી વર્ષ 2017ના પેરૂ પાસે મળ્યા હતા. તે આકારમાં નાના છે. બીજું તે ચોકના રંગના દેખાય છે. બંનેની હથેળીઓ પર 3-3 આંગળીઓ છે. તેમના શરીર અને માથા ચોંટેલા છે. જૈમીએ કહ્યું કે, આ બંને ગેર- માણસી જીવ છે, જેમની ઉત્પત્તિ આપણાં જેવી તો જરાય નથી. તેમણે આ બંનેને એલિયન સાબિત કરવા માટે લેખિત શપથ પણ દેખાડ્યું. તેમનો દાવો છે કે આ બંને એલિયન મમી 1000 વર્ષથી પેરૂ પાસે એક જગ્યાએ જમીનમાં દબાયેલી હતી.

ત્યારબાદ મેક્સિકોની નેશનલ ઓટોનોમસ યુનિવર્સિટીમાં તેની કાર્બન ડેટિંગ કરાવવામાં આવી, જેથી તેની ઉંમરની સાચી જાણકારી મળી શકે. ત્યારબાદ યુનિવર્સિટીએ નકારી દીધું. તેના માટે તેણે નિવેદન જાહેર કરીને કહ્યું કે, અમારા વૈજ્ઞાનિકોએ આ બંને એલિયન મમીની તપાસ કરી નથી. જો કે, દુનિયાભરના વૈજ્ઞાનિક જેમિની વાતથી સહમતી રાખતા નથી. જૈમી મોટા ભાગે યુટ્યુબ પર સ્યૂડોસાયન્સની વાત કરે છે. એવા દાવા કરે છે, જેમાં પુરાવા હોતા નથી. સાથે જ પોતાની હેલ્થ સપ્લીમેન્ટની ઓનલાઇન શોપિંગ ચલાવે છે. તેને એ વાતનો ભરોસો છે કે મેક્સિકોમાં એલિયન્સ રહે છે. કોઈ દિવસે અમેરિકા આ વાતનો ખુલાસો પણ કરશે.

મેક્સિકોની કોંગ્રેસના રયાન ગ્રેવ્સ, જે અમેરિકન નેવીમાં ફાઇટર પાયલટ હતા. તેમણે કહ્યું હતું કે તેમનો સામનો UFO સાથે થયો હતો. તેમણે જે એલિયન જોયું હતું તે ગોળાકાર હતું, જેમની વચ્ચે એક ક્યૂબ હતું. રયાન ગ્રેવ્સે પોતે આ વર્ષે અમેરિકન કોંગ્રેસ સામે પોતાની વાત રાખી હતી. તેમણે મેક્સિકોની કોંગ્રેસને લખ્યું કે, જૈમી મોસનની કહાની ખોટી છે. હું આ વ્યક્તિના સ્ટંટથી ખૂબ દુઃખી છું.

તો બીજી તરફ જૈમી મોસનને લૉ મેકર સર્ગિયો ગુટિરેજ લૂનાએ બોલાવીને આ બાબતે પૂછ્યું કે, આ બધુ સત્ય છે કેમ કે આ રસપ્રદ વિષયને ઢંગે સમજવા માગે છે કેમ કે તેની બાબતે વધારે કોઈને કઇ ખબર નથી. જો કેમ જૈમી મોસનની પ્રદર્શનીના આકરણે મેક્સિકોના વૈજ્ઞાનિક હેરાન છે. જ્યારે ઓટોનોમસ યુનિવર્સિટીએ પોતાનું પલ્લું ઝાડી લીધું તો લોકોને હવે જૈમીની વાત પર ભરોસો રહ્યો નથી, પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે જૈમીને વર્ષ 2017માં કેટલાક મમી મળ્યા હતા. જેમને તેણે સંભાળીને રાખ્યા હતા. યોગ્ય સમય પર દુનિયા સામે લાવવાની વાત કરી રહ્યા હતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-03-2026    વાર - બુધવાર    મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

દરેક ઈંડા પર લખવી પડશે એક્સપાયરી ડેટ, યોગી સરકાર કડક નિયમો લાગૂ કરવા જઇ રહી છે

ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથ સરકારે એક મોટો નિર્ણય લીધો છે, જે હેઠળ ઈંડા ઉત્પાદકોએ આગામી 1 એપ્રિલથી દરેક ઈંડા...
National 
દરેક ઈંડા પર લખવી પડશે એક્સપાયરી ડેટ, યોગી સરકાર કડક નિયમો લાગૂ કરવા જઇ રહી છે

BJPએ એવું તે કયું કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઇ ગયા; પણ ઓવૈસી નારાજ થઇ ગયા

મહારાષ્ટ્રના રાજકારણમાં ધર્મ પરિવર્તન અંગે ચર્ચા તેજ બની છે. ઉદ્ધવ ઠાકરેએ રાજ્ય વિધાનસભામાં રજૂ કરાયેલા મહારાષ્ટ્ર ધર્મ સ્વતંત્રતા બિલ 2026...
National 
BJPએ એવું તે કયું કયું બિલ રજૂ કર્યું કે ઉદ્ધવ ઠાકરે તેનું સમર્થન કરવા તૈયાર થઇ ગયા; પણ ઓવૈસી નારાજ થઇ ગયા

‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય...’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

સોમવારે રાજસ્થાનના કોટા જિલ્લામાં પોતાની પદયાત્રાના અંતિમ દિવસે શિક્ષણ અને પંચાયતી રાજ મંત્રી મદન દિલાવરે ભૈરુપુરામાં ગ્રામજનોને અનોખા અંદાજથી દારૂથી...
Politics 
‘દારૂની બોટલના બદલામાં 80 લાખનું વિકાસ કાર્ય...’, મંત્રીજીએ રાખી દીધી એવી શરત કે ગ્રામજનો વિચારમાં પડી ગયા!

Opinion

એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે... એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
(ઉત્કર્ષ પટેલ) આપણા ગુજરાતમાં એક સમયે હતો કે સાબરમતીનું પાણી ટ્રેનમાં ભરીને સૌરાષ્ટ્ર પહોંચાડવું પડતું. 1986માં જ્યારે સૌરાષ્ટ્ર પર અવિરત...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.