બોટાદમાં કોંગ્રેસનું ફોર્મ રદ્દ કરવા શા માટે રજૂઆત કરવામાં આવી?

બોટાદના કોંગ્રેસનું ફોર્મ પરત ખેંચનારા ઉમેદવાર મનહર પટેલે જણાવ્યું હતું કે બોટાદના ચુંટણી અધિકારીએ ભાજપના સૌરભ દલાલના ઇશારે કોંગ્રેસના ધીરાજલાલ કળથીયા(ડી. એમ. પટેલ)નું ખોટુ ફોર્મ મંજુર રખાવ્યુ અને મારા બંધારણીય હકક છીનવાયા છે, મારા સતાવાર કોંગ્રસનુ ફોર્મ ભરાયા બાદ ૨ જ કલાક બાદ કોંગ્રેસે બીજુ મેન્ડેટ ઇસ્યુ કર્યુ અને ચુંટણી અધિકારીએ મારુ ફોર્મ રદ્દ કર્યું પરંતુ જેમનું ફોર્મ રદ્દ થવા લાયક હતું તે રદ્દ કરાયુ નથી. તેથી ચૂંટણી પંચને રજૂઆત કરવામાં આવશે.

ધીરજલાલ કળથીયાએ ફોર્મનો ભાગ 1 ખોટી રીતે ભર્યો છે. તેમાં સહી કરનારની વિધાનસભા બતાવી નથી. તેથી તેનુ ફોર્મ રદ્દ થવું જોઇએ જે તેના ફોર્મમાં સ્પષ્ટ જણાય છે છતાં ચુટણી અધીકારીએ તેમનુ ફોમ શા માટે રદ્દ કયુ નથી તે એક મોટી શંકા છે. આ ખેલ રિલાયન્સના જમાઈના ઈશારે થયો છે.

આ ઉપરાંત બોટાદ વિધાનસભાની ચુટણી સંદર્ભમાં સ્ક્રુટીનીમાં મે રજુઆત કરી હતી કે ધીરજલાલ કળથીયા કે જેમને કોંગ્રેસે બીજો મેન્ડેટ મારા પછી 2 કલાકે ઇસ્યુ કયોઁ અને તેમને બોટાદ વિધાનસભાનુ ફોર્મ ભર્યુ પરંતુ તેમના ભાગ એકના ફોર્મમાં દરખાસ્ત મુકનારે કયાય સ્પષ્ટ નથી કયુઁ કે તે 107 બોટાદ વિધાનસભા બેઠક પર દરખાસ્ત મુકી રહ્યા છે.

મનહર પટેલે જણાવ્યું હતું કે જે ગંભીર ભુલ ખરેખર સ્ક્રુટીનીમાં ચુટણી અધિકારીએ પોતાની તપાસમા રદ્દ કરવુ જોઇતુ હતુ. પરંતુ તેમને રદ્દ ન કર્યું, ઉપરાંત અમે તે અંગે રુબરુમાં જણાવી છીએ તો પણ ચુંટણી અધિકારીએ રદ્દ ન કરી પોતે ભારતીય જનતા પાર્ટીના સીધા ઇશારા પર કામ કરતાં હોય તેવી મને શંકા ગઇ છે.

તેમણે જણાવ્યું કે મેં મારી રજુઆત મુખ્ય ચુટણી અધિકારીને તમામ વિગતો સાથે કરી છે કે ધીરજલાલ કળથીયાનુ ફોર્મ રદ્દ કરવુ અથવા બોટાદની ચુટણી પ્રક્રીયા સ્થગીત કરવી.  મારી ઉમેદવારી રદ્દ થઈ છતાં કોંગ્રેસના નેતાઓ મને જાણ પણ કરતા નથી અને બીજો મેન્ડેટ આપી દે છે. જે ગંભીર ભુલ ખરેખર સ્ક્રુટીનીમાં ચુટણી અધિકારીએ પોતાની તપાસમા રદ્દ કરવુ જોઇતુ હતુ. પરંતુ તેમને રદ્દ ન કર્યું, ઉપરાંત અમે તે અંગે રુબરુમાં જણાવી છીએ તો પણ ચુંટણી અધિકારીએ રદ્દ ન કરી પોતે ભારતીય જનતા પાર્ટીના સીધા ઇશારા પર કામ કરતાં હોય તેવી મને શંકા ગઇ છે.

તેમણે જણાવ્યું કે મેં મારી રજુઆત મુખ્ય ચુટણી અધિકારીને તમામ વિગતો સાથે કરી છે કે ધીરજલાલ કળથીયાનુ ફોર્મ રદ્દ કરવુ અથવા બોટાદની ચુટણી પ્રક્રીયા સ્થગીત કરવી. મારી ઉમેદવારી રદ્દ થઈ છતાં કોંગ્રેસના નેતાઓ મને જાણ પણ કરતા નથી અને બીજો મેન્ડેટ આપી દે છે.

About The Author

Related Posts

Top News

કોકરોચ જનતા પાર્ટીને થરૂરનું સમર્થન, કહ્યું- આવા આંદોલનો દબાવવા ‘મૂર્ખામી’ ગણાય, પરિણામો ‘વિનાશક’ સાબિત થઈ શકે

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહેલા રાજકીય કટાક્ષ સંગઠન 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) ને કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ શશિ...
Politics 
કોકરોચ જનતા પાર્ટીને થરૂરનું સમર્થન, કહ્યું- આવા આંદોલનો દબાવવા ‘મૂર્ખામી’ ગણાય, પરિણામો ‘વિનાશક’ સાબિત થઈ શકે

10 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, CNGએ પણ આપ્યો ઝટકો

દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે, CNGના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ 1 રૂપિયાનો...
Business 
10 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, CNGએ પણ આપ્યો ઝટકો

ક્રૂડ ઓઇલના ભાવ 200 ડૉલરને વટાવી જશે! વુડ મેકેન્ઝીની ચેતવણી, ભારત માટે કેમ ચિંતાનું કારણ છે?

અમેરિકા અને ઇરાન વચ્ચેના યુદ્વે સમગ્ર વિશ્વમાં ઉથલ-પાથલ મચાવી દીધી છે. અમેરિકાના હુમલા બાદ, ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી...
Business 
ક્રૂડ ઓઇલના ભાવ 200 ડૉલરને વટાવી જશે! વુડ મેકેન્ઝીની ચેતવણી, ભારત માટે કેમ ચિંતાનું કારણ છે?

રાહુલ ગાંધીનો 'UP પ્લાન' લીક: 2024ના જાદુનું પુનરાવર્તન કરવા શું કરવાના છે?

ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. ફરી એકવાર, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને સમાજવાદી...
Politics 
રાહુલ ગાંધીનો 'UP પ્લાન' લીક: 2024ના જાદુનું પુનરાવર્તન કરવા શું કરવાના છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.