- Kutchh
- કોણ મોટું મન રાખશે? ભાજપ કે ક્ષત્રિય સમાજ? રૂપાલાએ પ્રચાર શરૂ કરી દીધો
કોણ મોટું મન રાખશે? ભાજપ કે ક્ષત્રિય સમાજ? રૂપાલાએ પ્રચાર શરૂ કરી દીધો
By Khabarchhe
On

છેલ્લાં 13 દિવસથી પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિવાદ ગુજરાતમાં ચાલી રહ્યો છે અને ઉકેલનો કોઇ માર્ગ દેખાતો નથી. બીજી તરફ ગુરુવારે દિલ્હીથી પાછા ફરેલા રૂપાલાએ પ્રચાર શરૂ કરી દીધો છે. મતલબ કે રૂપાલાને ભાજપ હટાવે તેવી શક્યતા ઓછી દેખાઇ રહી છે.
ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ શુક્રવારે રાજકોટમાં આશાપુરા માતાના દર્શન કરીને ફરીથી પ્રચારનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બીજી તરફ ગુજરાતના રાજકારણમાં એવી ચર્ચા છે કે, 13 દિવસથી ચાલી રહેલા વિવાદોમાં કોણ મોટું મન રાખશે? ભાજપ મોટું મન રાખીને રૂપાલાને હટાવીને ક્ષત્રિયોની લાગણી સાચવી રાખશે? કે પછી ક્ષત્રિય સમાજ રૂપાલાને માફી આપીને વિવાદનો અંત લાવશે?
બીજી તરફ રાજકોટમાં રૂપાલા અને મોદી સાથેની તસ્વીરોના બેનર લગાડવામાં આવ્યા હતા, જે ચૂંટણી પંચે ઉતારી દીધા હતા.
Related Posts
Top News
Published On
રાજ્યમાં થોડા દિવસ પહેલા કમોસમી વરસાદના રાઉન્ડ પછી વાતાવરણમાં ઠંડક છવાઈ હતી, પણ હવે ફરીથી બફારો અને ઉકળાટ સાથે ગરમીનો...
AAPમાં બે ફાડચા, 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી નવી પાર્ટી બનાવી
Published On
By Nilesh Parmar
દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. AAP પાર્ટીમાં બે ફાડચા પડી ગયા છે. પાર્ટીના ઘણા...
કોરોનાની ફરી એન્ટ્રી, આ 2 દેશોમાં નવા કોરોનાના કેસોએ વધારી દુનિયાભરની ચિંતા
Published On
By Parimal Chaudhary
કોવિડ-19ના ડંખને દુનિયા હજી સુધી ભૂલી શકી નથી, આ બીમારીના જખમ હજુ ભરાયા નથી, પરંતુ તે ફરી એક...
લગ્નની પહેલી રાત્રે કન્યાએ વરરાજાને પીવડાવ્યું દૂધ, પછી શરૂ થયો ખેલ
Published On
By Vidhi Shukla
ઉત્તર પ્રદેશના આગ્રામાં, નવપરિણીત દુલ્હને લગ્નની રાત્રે વરરાજાને દૂધ પીવડાવ્યું. આ પછી એવી 'ગેમ' થઈ કે બધા ચોંકી ગયા. મામલો...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.