પરેશ ધાનાણીએ કેમ કહ્યું- ભાજપના સાંસદ-ધારાસભ્યો ખોવાયા છે, જડે ઈ જાણ કરજો

અમરેલીમાં પાટીદાર દીકરી પાયલનું સરઘસ કાઢવાની ઘટનાને આજે 20-20 દિવસ થવા છતા આ ઇશ્યુ હજુ ચર્ચામાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સતત લડત આપી રહ્યા છે. તાજેતરમાં કોગ્રેંસ નેતા વિરજી ઠુંમરે અમરેલીના ભાજપના સાંસદ ભરતિયા સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાલા, જનક તળાવીયા, જી વી, કાકડીયાને પાટીદાર દીકરી કાંડ વિશે 4 પાનાનો લાંબો લચક પત્ર લખીને તેમની સામે નિશાન સાધ્યું હતું.

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આ પત્રને X પ્લેટફોર્મ પર રિટ્વીટ કરીને લખ્યું કે, ભાજપના સાંસદ- ધારાસભ્યો ખોવાયા છે, જડે ઇ જાણ કરજો. 20-20 દિવસથી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂપ છે.

ભાજપના બે જ નેતાઓએ અત્યાર સુધી મોંઢુ ખોલ્યું છે જેમાં પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીએ આ ઘટના વિશે પોલીસની ભૂલ હોવોનું કહ્યું હતું.

About The Author

Related Posts

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.