- Kutchh
- પરેશ ધાનાણીએ કેમ કહ્યું- ભાજપના સાંસદ-ધારાસભ્યો ખોવાયા છે, જડે ઈ જાણ કરજો
પરેશ ધાનાણીએ કેમ કહ્યું- ભાજપના સાંસદ-ધારાસભ્યો ખોવાયા છે, જડે ઈ જાણ કરજો
By Khabarchhe
On

અમરેલીમાં પાટીદાર દીકરી પાયલનું સરઘસ કાઢવાની ઘટનાને આજે 20-20 દિવસ થવા છતા આ ઇશ્યુ હજુ ચર્ચામાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સતત લડત આપી રહ્યા છે. તાજેતરમાં કોગ્રેંસ નેતા વિરજી ઠુંમરે અમરેલીના ભાજપના સાંસદ ભરતિયા સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાલા, જનક તળાવીયા, જી વી, કાકડીયાને પાટીદાર દીકરી કાંડ વિશે 4 પાનાનો લાંબો લચક પત્ર લખીને તેમની સામે નિશાન સાધ્યું હતું.
કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આ પત્રને X પ્લેટફોર્મ પર રિટ્વીટ કરીને લખ્યું કે, ભાજપના સાંસદ- ધારાસભ્યો ખોવાયા છે, જડે ઇ જાણ કરજો. 20-20 દિવસથી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂપ છે.
ભાજપના બે જ નેતાઓએ અત્યાર સુધી મોંઢુ ખોલ્યું છે જેમાં પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીએ આ ઘટના વિશે પોલીસની ભૂલ હોવોનું કહ્યું હતું.
Related Posts
Top News
Published On
રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે છે કે સામાન્ય...
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ
Published On
By Nilesh Parmar
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા
Published On
By Kishor Boricha
ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?
Published On
By Nilesh Parmar
ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.