પરેશ ધાનાણીએ કેમ કહ્યું- ભાજપના સાંસદ-ધારાસભ્યો ખોવાયા છે, જડે ઈ જાણ કરજો

અમરેલીમાં પાટીદાર દીકરી પાયલનું સરઘસ કાઢવાની ઘટનાને આજે 20-20 દિવસ થવા છતા આ ઇશ્યુ હજુ ચર્ચામાં ચાલી રહ્યો છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી સતત લડત આપી રહ્યા છે. તાજેતરમાં કોગ્રેંસ નેતા વિરજી ઠુંમરે અમરેલીના ભાજપના સાંસદ ભરતિયા સુતરિયા, ધારાસભ્ય મહેશ કસવાલા, જનક તળાવીયા, જી વી, કાકડીયાને પાટીદાર દીકરી કાંડ વિશે 4 પાનાનો લાંબો લચક પત્ર લખીને તેમની સામે નિશાન સાધ્યું હતું.

કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ આ પત્રને X પ્લેટફોર્મ પર રિટ્વીટ કરીને લખ્યું કે, ભાજપના સાંસદ- ધારાસભ્યો ખોવાયા છે, જડે ઇ જાણ કરજો. 20-20 દિવસથી આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂપ છે.

ભાજપના બે જ નેતાઓએ અત્યાર સુધી મોંઢુ ખોલ્યું છે જેમાં પુરુષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણીએ આ ઘટના વિશે પોલીસની ભૂલ હોવોનું કહ્યું હતું.

Related Posts

Top News

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Business 
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.