ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 21-09-2025

વાર- રવિવાર 

મેષ - દિવસભર કામમાં વ્યસ્ત રહી શકશો, સાંજ પછી કમજોરીનો અનુભવ થાય, આજના દિવસે ઠંડા પીણા ટાળજો.

વૃષભ - તમારી વાણી અને ઓળખાણથી ધારેલુ કામ કઢાવી શકશો, આર્થિક બાબતોમાં વધારે ધ્યાન રાખવું, આજે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો.

મિથુન - તણાવોમાં વધારો થઈ શકે છે, પ્રવાસ ટાળવો.

કર્ક - સાંજ થતા તમારો દિવસ પ્રગતિમય બને, તમારી લાગણીઓ આજે લોકોને દેખાશે, આજે તમે શિવજીનું સ્મરણ ચોક્કસ કરો.

સિંહ -આજે ભાગીદારીમાં સાચવીને કામ કરવું, આર્થિક સ્થિતિ મજબૂત બનશે, વાદ વિવાદથી દૂર રહો.

કન્યા - તમારા ખર્ચ આજે વધી શકે છે, તમારી ધાર્મિકતામાં વધારો થશે, આજે દેવસ્થાનની મુલાકાત અવશ્ય લો.

તુલા - વિદ્યા અભ્યાસમાં વધારે ધ્યાન આપો, ધારેલો લાભ મેળવી શકશો, આજે કુળદેવીનું ધ્યાન કરો.

વૃશ્ચિક - ધંધા નોકરી માટેના વિચારો સતત મનમાં રહે, ચિંતાઓ વધતી જશે, આજે હનુમાનજીનું ધ્યાન કરો.

ધન - ધંધા માટે નવી ઓળખાણ જોડાણની સંભાવના રહે, નવા લોકોને મળી આનંદનો અનુભવ થાય, આજે રાધા કૃષ્ણનું સ્મરણ કરો.

મકર - કોઈપણ વિવાદોથી આજે દૂર રહો, ધન વૃદ્ધિના વિચારો આવે, દૂધની બનાવટની વસ્તુઓ આજે ટાળવી.

કુંભ - તમારા આપેલા વચનો ખોટા પડી શકે છે, ભાગીદાર સાથે સંબંધોમાં સુધારો લાવો, આજે કુળદેવતાનું ધ્યાન ચોક્કસ કરો.

મીન - બહારની ખણી પીણી આજે ટાળવી, તમારી વાણી પર સંયમ રાખવો જરૂરી, આજે જળાશય કે નદીના દર્શન અવશ્ય કરો. દિવ્યાંગ ભટ્ટ. +91 93285 92699

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.