વૈભવ સૂર્યવંશી અને સચિનની કુંડળીમાં છે આ મોટી સમાનતાઓ, શું ભારતને મળી ગયો આગામી લીજેન્ડ?

વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટનો નવો સ્ટાર છે. તેની વિસ્ફોટક ઇનિંગ્સથી, વૈભવે ક્રિકેટ પ્રેમીઓને દીવાના બનાવી દીધા છે તો સચિન તેંદુલકરે તેમના સમયમાં જે કારનામા ક્રિકેટના મેદાન પર બતાવ્યા હતા, તેને જોતા લોકોએ સચિનને ક્રિકેટના ભગવાન ઉપનામ આપ્યું છે. આ બંનેમાં જ્યોતિષીય સમાનતાઓ સાથે જ, એક સમાનતા એ પણ છે કે બંનેએ નાની ઉંમરે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને ચર્ચામાં આવી ગયા. જો કે, આજે અમે તમને આ લેખમાં, એ સમાનતાઓ બાબતે વૈભવ સૂર્યવંશી અને સચિન તેંદુલકરની કુંડળીમાં જોવા મળે છે. ચાલો જોઈએ આ સમાનતાઓ.

suryavanshi2
odishatv.in

સચિન અને વૈભવ બંનેની ધનુ રાશિ છે

સચિન અને વૈભવ બંનેની જ ધનુ રાશિ છે. ધનુ રાશિના લોકોને ઉત્સાહી અને મહેનતુ માનવામાં આવે છે. આ અગ્નિ તત્વની રાશિ છે, એટલે તેઓ મજબૂત ઉર્જા અને રમત ભાવનાની તેમાં કોઈ કમી હોતી નથી. આ સાથે જ ધનુ રાશિના લોકોને સારા ટીમ લીડર પણ માનવામાં આવે છે. તેમની પાસે અનુશાસનની કોઈ કમી જોવા મળતી નથી એટલે રમતના મેદાનમાં આ ઉપલબ્ધિઓ હાંસલ કરે છે. ધનુ રાશિના લોકોની બીજી એક ખાસ વાત એ પણ છે કે તેઓ શારીરિક રૂપે મજબૂત હોય છે. સચિન અને વૈભવ બંનેમાં આ ગુણો જોવા મળે છે.

સચિન તેંદુલકરનો જન્મ 24 એપ્રિલ, 1973ના રોજ થયો હતો અને વૈભવ સૂર્યવંશીની જન્મ તારીખ 27 માર્ચ, 2011 છે. આ બંને જ દિવસે ચંદ્રમાં ધનું રાશિમાં હતો, એટલે બંનેની ચંદ્ર રાશિ ધનુ છે. બંનેની રાશિ સમાન હોવા ઉપરાંત, તેમનો સ્વભાવ પણ સમાન લાગે છે. બંને ખેલાડીઓ મેદાન પર ખૂ આક્રમક લાગે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ જમીન સાથે જોડાયેલા હોય છે. ધનુ રાશિના પ્રભાવને કારણે, બંનેમાં અન્ય લોકો માટે સન્માન અને સમાજમાં સારું વર્તન બંનેના જ ચરિત્રમાં જોવા મળે છે.

suryavanshi1
BCCI

સચિન અને વૈભવ બંનેનો જન્મ પૂર્વાષાઢા નક્ષત્રમાં થયો હતો

પૂર્વાષાઢા રચનાત્મકતાને કારણેએ શુક્રનો નક્ષત્ર છે અને વૈભવ અને સચિન બંનેનો જન્મ આ નક્ષત્રમાં થયો છે. એટલે, બંનેની રમતોમાં એક અલગ સર્જનાત્મકતા જોવા મળે છે. જ્યાં સચિન તેંદુલકર સ્વીટ ટાઈમિંગ માટે જાણીતા છે તો, વૈભવ તેના શાનદાર શોટ માટે જાણીતો છે. પૂર્વાષાઢા નક્ષત્રના લોકો દૃઢ નિશ્ચયી હોય છે, અને બંને ખેલાડીઓમાં આ ગુણ જોવા મળે છે. પૂર્વાષાઢ નક્ષત્રમાં જન્મેલા લોકો ક્યારેય હાર સ્વીકારતા નથી અને ખરાબ પરિસ્થિતિઓમાંથી નિકળવાનો દમ રાખે છે.

About The Author

Related Posts

Top News

સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ચડાવો અને દાન ચોરી કેસમાં SIT દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યાના બે દિવસ પછી,...
National 
સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ કેસના નવા પાસાઓ બહાર આવી રહ્યા...
National 
બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

(દિલીપ પટેલ) અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ...
Gujarat 
11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?

શું તમે ભારતના નાગરિક છો? તમે કહેશો, 'હા, બિલકુલ હું છું! મારી પાસે મતદાર ઓળખપત્ર છે...
Opinion 
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.