વૈભવ સૂર્યવંશી અને સચિનની કુંડળીમાં છે આ મોટી સમાનતાઓ, શું ભારતને મળી ગયો આગામી લીજેન્ડ?

વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટનો નવો સ્ટાર છે. તેની વિસ્ફોટક ઇનિંગ્સથી, વૈભવે ક્રિકેટ પ્રેમીઓને દીવાના બનાવી દીધા છે તો સચિન તેંદુલકરે તેમના સમયમાં જે કારનામા ક્રિકેટના મેદાન પર બતાવ્યા હતા, તેને જોતા લોકોએ સચિનને ક્રિકેટના ભગવાન ઉપનામ આપ્યું છે. આ બંનેમાં જ્યોતિષીય સમાનતાઓ સાથે જ, એક સમાનતા એ પણ છે કે બંનેએ નાની ઉંમરે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને ચર્ચામાં આવી ગયા. જો કે, આજે અમે તમને આ લેખમાં, એ સમાનતાઓ બાબતે વૈભવ સૂર્યવંશી અને સચિન તેંદુલકરની કુંડળીમાં જોવા મળે છે. ચાલો જોઈએ આ સમાનતાઓ.

suryavanshi2
odishatv.in

સચિન અને વૈભવ બંનેની ધનુ રાશિ છે

સચિન અને વૈભવ બંનેની જ ધનુ રાશિ છે. ધનુ રાશિના લોકોને ઉત્સાહી અને મહેનતુ માનવામાં આવે છે. આ અગ્નિ તત્વની રાશિ છે, એટલે તેઓ મજબૂત ઉર્જા અને રમત ભાવનાની તેમાં કોઈ કમી હોતી નથી. આ સાથે જ ધનુ રાશિના લોકોને સારા ટીમ લીડર પણ માનવામાં આવે છે. તેમની પાસે અનુશાસનની કોઈ કમી જોવા મળતી નથી એટલે રમતના મેદાનમાં આ ઉપલબ્ધિઓ હાંસલ કરે છે. ધનુ રાશિના લોકોની બીજી એક ખાસ વાત એ પણ છે કે તેઓ શારીરિક રૂપે મજબૂત હોય છે. સચિન અને વૈભવ બંનેમાં આ ગુણો જોવા મળે છે.

સચિન તેંદુલકરનો જન્મ 24 એપ્રિલ, 1973ના રોજ થયો હતો અને વૈભવ સૂર્યવંશીની જન્મ તારીખ 27 માર્ચ, 2011 છે. આ બંને જ દિવસે ચંદ્રમાં ધનું રાશિમાં હતો, એટલે બંનેની ચંદ્ર રાશિ ધનુ છે. બંનેની રાશિ સમાન હોવા ઉપરાંત, તેમનો સ્વભાવ પણ સમાન લાગે છે. બંને ખેલાડીઓ મેદાન પર ખૂ આક્રમક લાગે છે, પરંતુ વાસ્તવિક જીવનમાં તેઓ જમીન સાથે જોડાયેલા હોય છે. ધનુ રાશિના પ્રભાવને કારણે, બંનેમાં અન્ય લોકો માટે સન્માન અને સમાજમાં સારું વર્તન બંનેના જ ચરિત્રમાં જોવા મળે છે.

suryavanshi1
BCCI

સચિન અને વૈભવ બંનેનો જન્મ પૂર્વાષાઢા નક્ષત્રમાં થયો હતો

પૂર્વાષાઢા રચનાત્મકતાને કારણેએ શુક્રનો નક્ષત્ર છે અને વૈભવ અને સચિન બંનેનો જન્મ આ નક્ષત્રમાં થયો છે. એટલે, બંનેની રમતોમાં એક અલગ સર્જનાત્મકતા જોવા મળે છે. જ્યાં સચિન તેંદુલકર સ્વીટ ટાઈમિંગ માટે જાણીતા છે તો, વૈભવ તેના શાનદાર શોટ માટે જાણીતો છે. પૂર્વાષાઢા નક્ષત્રના લોકો દૃઢ નિશ્ચયી હોય છે, અને બંને ખેલાડીઓમાં આ ગુણ જોવા મળે છે. પૂર્વાષાઢ નક્ષત્રમાં જન્મેલા લોકો ક્યારેય હાર સ્વીકારતા નથી અને ખરાબ પરિસ્થિતિઓમાંથી નિકળવાનો દમ રાખે છે.

About The Author

Related Posts

Top News

જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

ડિજિટલાઇઝેશનની પ્રક્રિયાથી હવે 'બેનામી'માં થતી છેતરપિંડી હવે બંધ થઇ જશે કરશે. આવકવેરા વિભાગ દ્વારા ઝડપી કાર્યવાહી અને...
National 
જમીન-મિલકતની ખરીદ-વેચાણમાં હવે છેતરપિંડી નહીં થઇ શકે; બેનામી પ્રક્રિયામાં થયા મોટા ફેરફારો

કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

કર્ણાટકમાં પોર્ટફોલિયો (ખાતા)ની ફાળવણીને લઈને શરૂ થયેલો આંતરિક વિવાદ હવે સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રામલિંગા રેડ્ડીએ કર્ણાટકના...
Politics 
કર્ણાટકમાં મંત્રી બનેલા રામલિંગા રેડ્ડીને ખાતું ન ગમ્યું તો રાજીનામું આપી દીધું, CMએ કહ્યું– ' હું બધું બરાબર કરી દઈશ'

ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી 'ગ્રેટ નિકોબાર આઇલેન્ડ પ્રોજેક્ટ' (Great Nicobar...
National 
ફરી નિકોબાર પ્રોજેક્ટનો મુદ્દો રાહુલે ઉઠાવ્યો, કહ્યું– 'માત્ર એક ઉદ્યોગપતિ માટે કુદરતનો વિનાશ'

મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'

કેરળના વીજળી મંત્રી સની જોસેફે શુક્રવારે તેમના બનેવીને તેમના અંગત સ્ટાફમાં નિયુક્ત કરવાના નિર્ણયનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે...
National 
મંત્રીજીએ પોતાના બનેવીને જ એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી બનાવી દીધા, નેતા કહે 'સંબંધના આધારે નહીં, કામના આધારે લીધો નિર્ણય'
Copyright (c) Khabarchhe All Rights Reserved.