- Business
- નાના લોકોને લોન માટે ટળવળતી બેંકોએ મોટા લોકોના 16 લાખ કરોડ માંડવાળ કરી દીધા
નાના લોકોને લોન માટે ટળવળતી બેંકોએ મોટા લોકોના 16 લાખ કરોડ માંડવાળ કરી દીધા
By Khabarchhe
On

એક RTI એક્વીસ્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાં RTI કરીને માહિતી માંગી હતી કે દેશની બેંકોએ કેટલી રકમ માંડવાળ કરી છે. RBIના જવાબમાં કહેવામાં આવ્યું છે કે 2014થી 2024 સુધીના 10 વર્ષમાં કુલ 16 લાખ કરોડ રૂપિયાની રકમ રાઇટઓફ કરી દેવામાં આવી છે અને તેની સામે 2 લાખ કરોડની રકમની વસુલાત થઇ છે. મતલબ કે માત્ર 16 ટકા જ રકમ પાછી આવી છે.
16 લાખ કરોડમાં 12 લાખ કરોડ જાહેર ક્ષેત્રની બેંકોના છે, 4 લાખ કરોડ ખાનગી બેંકોના અને 6,000 કરોડ રૂપિયા અર્બન કો.ઓ. બેંકોના છે. જાહેર ક્ષેત્રની બેંકોમાં સૌથી વધારે રૂપિયા માંડવાળ કરનારી બેંકોમાં પંજાબ નેશનલ, સ્ટેટ બેંક અને યુનિયન બેંક છે જ્યારે ખાનગી બેંકોમાં HDFC, ICICI અને એક્ઝિસ બેંક છે.
Related Posts
Top News
Published On
પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાંથી એક શરમજનક ઘટના પ્રકાશ આવી છે. અહીં ઉત્તરપાડાની એક મીઠાઈની દુકાનમાં સગીર બાળકી સાથે છેડતીનો કેસ...
‘બીજા જન્મમાં કુતરા બનશો..’, મીટિંગમાં રોષે ભરાયેલા રોકાણકારે સંભળાવી બ્રહ્માજીની કહાની; આપી દીધો શ્રાપ
Published On
By Parimal Chaudhary
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક ઓનલાઈન મીટિંગનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. કંપનીનું આખું મેનેજમેન્ટ અને ઘણા શેરધારકો તેમાં...
ભાદરવી પૂનમના મેળાને લઈને અંબાજી મંદિર ટ્રસ્ટે લીધો મોટો નિર્ણય, 50 કિમીમાં અકસ્માત થશે તો...
Published On
By Parimal Chaudhary
શક્તિપીઠ અંબાજીમાં 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો ભરાશે, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની જનમેદની ઉમટી પડશે. ભાદરવી...
મંદિરના તળાવમાં નોન-હિન્દુ વ્લોગરે ધોયા પગ, બનાવ્યો વીડિયો; શુદ્ધિકરણ કરાયું
Published On
By Parimal Chaudhary
કેરળના ત્રિશૂરમાં આવેલા પ્રખ્યાત ગુરુવાયુર મંદિરમાંથી નિયમોના ઉલ્લંઘનનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક નોન-હિન્દુ મહિલા વ્લોગરે શ્રી કૃષ્ણ...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.