વિક્રમ સંવત 2082માં શેરબજાર 10000 પોઇન્ટ વધશે

વિક્રમ સંવત 2082માં બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જનો ઇન્ડેક્સ 10000 પોઇન્ટ વધશે એવું દિવ્ય ભાસ્કરના અહેવાલમાં વરતારો આપાવમાં આવ્યો છે.

2082ની શરૂઆતમાં મીનનો શનિ વક્રી છે અને ડિસેમ્બરના અંત સુધી આજ સ્થિતિમાં રહેશે. 10 નવેમ્બરથી 28 નવેમ્બર 2025 સુધી શેરબજારમાં સુધારો જોવા મળશે. 12 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર બજારમાં મંદીનો માહોલ રહેશે.

 15 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી વચ્ચે શેરબજાર ઉંચુ આવે. ફેબ્રુઆરી મહિનામાં બજાર ઉપર નીચે રહેશે, માર્ચમાં પણ આવું જ રહેશે. જો કે 21 માર્ચથી 25 માર્ચ વચ્ચે મોટો ઉછાળો આવશે. એપ્રિલ 2026માં માર્કેટમાં કડાકો બોલી જશે. 10થી 20 જૂન મોટો ઉછાળો આવશે. ઓવરઓલ 2082માં સેન્સેક્સ 94000 પર પહોંચશે અત્યારે 84000 પર છે.

નોંધ- શેરબજારમાં તમારા રોકાણકારની સલાહ મુજબ જ રોકાણ કરો.

 

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?

અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડ્યાને 34 વર્ષ વીતી ચૂક્યા છે અને 6 ડિસેમ્બરનો દિવસ ફરી આવી ગયો છે. તેને લઈને...
National 
સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.