- Business
- JIOએ રિચાર્જના ભાવ 15થી 25 ટકા વધારી દીધા, એરટેલે પણ ન રહ્યું પાછળ
JIOએ રિચાર્જના ભાવ 15થી 25 ટકા વધારી દીધા, એરટેલે પણ ન રહ્યું પાછળ
By Khabarchhe
On

લોકસભા 2024ની ચૂંટણી પતી એની સાથે હવે દુધ, શાકભાજી, તેલના ભાવો વધી ગયા અને હવે મોબાઇલનું બીલ પણ વધી જવાનું છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ JIOએ તેના પ્રી પેઇડ અને પોસ્ટ પેઇડ્ પ્લાનમાં 15 ટકાથી 25 ટકાનો વધારો જાહેર કરી દીધો છે. તો હવે એરટેલ કંપનીએ પણ 10 ટકાથી 21 ટકા વધારી દીધા છે. નવા દરો 3 જુલાઇથી અમલમાં આવશે.
રિલાયન્સ JIOએ તેનો સૌથી સસ્તો પ્લાન જે 155 રૂપિયાનો હતો તેમાં વધારો કરીને 189 રૂપિયા કરી દીધા છે અને 239 રૂપિયા વાળા પ્લાનના 299 કરી દીધા છે.
એરટેલ કંપનીએ 179 વાળા પ્લાનના 199 અને 455 વાળા પ્લાનના 509 રૂપિયા કરી દીધા છે. ભાવ વધારાની જાહેરાત પછી રિલાયન્સ અને એરટેલના શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો.
Related Posts
Top News
Published On
દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
Published On
By Rajesh Shah
ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું
Published On
By Vidhi Shukla
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Published On
By Parimal Chaudhary
પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.