- Gujarat
- જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?
જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?
By Khabarchhe
On

સૌરાષ્ટ્રનું પાટીદાર રાજકારણ હમેંશા પ્રભાવશાળી રહ્યું છે. હમણા છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર જિગીશા પટેલ અને બન્ની ગજેરાની કથિત વાતચીતના વાયરલ થયેલા ઓડિયોએ સૌરાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.
સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલને બદનામ કરવાની ચર્ચા આ કથિત ઓડિયોમાં થઇ રહી છે. નરેશ પટેલને બ્લેકમેલ કરવાનો કારસો ઘડવામાં આવી રહ્યો છે. આ વિશે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરીયાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, આ નિંદનીય ઘટના છે અને નરેશ પટેલને બદનામ કરવાનો હીન પ્રયાસ છે. જિગીશા પટેલે નિવેદન આપ્યું છે કે, આ AI દ્વારા બનાવવામાં આવેલો વીડિયો છે. લુણાગરીયાએ કહ્યું કે, તો જિગીશા પટેલે જાતે તપાસ કરવી જોઇએ કે આ ઓડિયો કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો અને કયા કારણોથી વાયરલ થયો?
Related Posts
Top News
Published On
ચૂંટણી પંચ હવે બિહારમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ લોકોના નામ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં મતદાર યાદીના ...
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય
Published On
By Parimal Chaudhary
અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ
Published On
By Kishor Boricha
જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
Published On
By Vidhi Shukla
ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.