શેરબજારમાં રોકાણ કરતા પહેલાં આટલી વાત જાણી લો

શેરબજારમાં એવા ઘણા લોકો હોય છે જેઓ પૈસા ગુમાવતા હોય છે. આવા લોકો પૈસા કેમ ગુમાવે છે? તેના કારણો જાણી લો તો તમને ખબર પડશે કે શેરબજારમાં રોકાણ કરતી વખતે આટલું ધ્યાન રાખવું જરૂરી છે.મોટાભાગના રોકાણકારો જાણકારી મેળવ્યા વગર જ શેરબજારમાં રોકાણ માટે ઝંપલાવી દે છે. આવા લોકો કોઇકની સલાહ પર રોકાણ કરી નાંખે છે પછી ભેરવાઇ જાય છે. શેરબજારમાં કહેવાય છે કે લર્નિંગ સાથે અર્નિંગ થઇ શકે. મતલબ કે તમારે પહેલા જાણકારી મેળવવી પડે અને પછી જ રોકાણ કરવું જોઇએ. જો તમારી પાસે સમય ન હોય તો શેરબજારના નિષ્ણાતોની સલાહ લઇને રોકાણ કરવું.

ઘણા લોકો બજારમાં મોટા ગાબડાં પડે એટલે ગભરાઇને શેરબજારમાંથી નિકળી જાય છે. સાચો રોકાણકાર મંદીના સમયમાં વધારે ખરીદી કરે છે. પેની સ્ટોરમાં ખરીદી કરીને કેટલાંક લોકો ભેરવાઇ જાય છે. પેની સ્ટોકથી દુર રહેવું જોઇએ તેને બદલે સ્ટ્રોંગ ફંડામેન્ટલ વાળી કંપનીમાં રોકાણ કરવું જોઇએ.

વધુ નફાની લાલચમાં કેટલાંક ભેરવાઇ જાય છે. જો તમને યોગ્ય નફો મળતો હોય તો તમારે વેચીને નિકળી જવું જોઇએ. ઘણા લોકો સોશિયલ મીડિયા પર સલાહ આપતા લોકોને રવાડે ચઢી જાય છે. નિષ્ણાતોની પસંદગી કરવામાં ખાસ ધ્યાન રાખવું

About The Author

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.