- Business
- રોકાણકારોને વળતરની ગેરંટી આપતા રિસર્ચ એનાલિસ્ટને સેબીએ 17 લાખનો દંડ કર્યો
રોકાણકારોને વળતરની ગેરંટી આપતા રિસર્ચ એનાલિસ્ટને સેબીએ 17 લાખનો દંડ કર્યો
By Khabarchhe
On

સેબીએ 15 જાન્યુઆરી 2025ના દિવસે એક રિસર્ચ એનાલિસ્ટને 17 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ જારી કર્યો છે. આ એનાલિસ્ટે ખોટી માહિતી આપી હતી, રોકાણકારોને ચોક્કસ વળતરનું વચન આપ્યું હતું અને અનેક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
સેબીએ પરાગ સલોતને 17 લાખનો દંડ ભરવા માટે આદેશ કર્યો છે. પરાગે પોતાની વેબસાઇટ પર ઇન્ડિયાઝ યંગેસ્ટ સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર એવું લખ્યું છે. જ્યારે તે સેબીમાં રિસર્ચ એનાલિસ્ટ તરીકે રજિસ્ટર્ડ થયેલો છે. સેબીએ ખોટી માહિતી આપવા બદલ દંડ કર્યો છે.
ઉપરાંત પરાગ સેલોત તેની વેબસાઇટ પર દરેક પોઝીટીવ ટ્રેડ પર 4,000 રૂપિયાનું વળતર આપવાનું રોકાણકારોને વચન આપતો હતો.રોકાણકારોને વળતર પર ખાત્રી આપવી એ સેબીના નિયમોનું ઉલ્લંઘન છે.
Top News
Published On
પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો
Published On
By Nilesh Parmar
સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?
Published On
By Parimal Chaudhary
પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Published On
By Nilesh Parmar
દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.