રોકાણકારોને વળતરની ગેરંટી આપતા રિસર્ચ એનાલિસ્ટને સેબીએ 17 લાખનો દંડ કર્યો

સેબીએ 15 જાન્યુઆરી 2025ના દિવસે એક રિસર્ચ એનાલિસ્ટને 17 લાખ રૂપિયાનો દંડ ભરવાનો આદેશ જારી કર્યો છે. આ એનાલિસ્ટે ખોટી માહિતી આપી હતી, રોકાણકારોને ચોક્કસ વળતરનું વચન આપ્યું હતું અને અનેક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

સેબીએ પરાગ સલોતને 17 લાખનો દંડ ભરવા માટે આદેશ કર્યો છે. પરાગે પોતાની વેબસાઇટ પર ઇન્ડિયાઝ યંગેસ્ટ સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર એવું લખ્યું છે. જ્યારે તે સેબીમાં રિસર્ચ એનાલિસ્ટ તરીકે રજિસ્ટર્ડ થયેલો છે. સેબીએ ખોટી માહિતી આપવા બદલ દંડ કર્યો છે.

ઉપરાંત પરાગ સેલોત તેની વેબસાઇટ પર દરેક પોઝીટીવ ટ્રેડ પર 4,000 રૂપિયાનું વળતર આપવાનું રોકાણકારોને વચન આપતો હતો.રોકાણકારોને વળતર પર ખાત્રી આપવી એ સેબીના નિયમોનું ઉલ્લંઘન છે.

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.