અક્ષય કુમારે કહ્યું જો શૂટિંગમાં આટલા દિવસો લાગશે તો હું નહીં કરું કામ

અક્ષય કુમારની ગણતરી હાલના સમયમાં બોલિવુડના સફળ અભિનેતાઓમાં કરાઈ છે. અક્ષય કુમાર દર વર્ષે ઘણી હિટ ફિલ્મો આપે છે. હાલમાં તેમની લગભગ અડધો ડઝન ફિલ્મો લાઇમ લાઈટમાં છે. તેનું કહેવું છે કે તે એવી ફિલ્મો કરે છે જે એક નિયંત્રિત બજેટમાં બને છે અને જેનું શૂટિંગ સમય મર્યાદામાં પૂરું થઇ જાય છે.

અક્ષય કુમાર માટે બજેટનું શું મહત્ત્વ છે?

બજેટ તેના માટે ફિલ્મ નિર્માણનું એક મહત્ત્વપૂર્ણ પાસું કેવી રીતે બની રહે છે, તે વિષયમાં વાત કરતા અક્ષય કુમાર કહે છે કે 'હું બજેટ હિટ તો ફિલ્મ હિટ'  એમાં વિશ્વાસ રાખું છું. મેં કોઈ દિવસ પૈસા બરબાદ નથી કર્યા અને બધાના સમયનું સન્માન કરું છું. મેં મારા સાથી અભિનેતાઓ અને ક્રુના સમયનું સમ્માન કરું છું, જેથી સમય મને ફરી સન્માન આપી શકે.

મેં કોઈ એક્ટર નથી જે.....

એક ફિલ્મમાં કામ કરવાના પોતાના માપદંડો શેર કરતા અક્ષય કહે છે કે, કોઈ પણ ફિલ્મને કોઈ  50 દિવસોથી વધારે સમય નથી આપી શકતું અને જો તમે આ સમયમાં ફિલ્મની શૂટિંગ કરો છો, તો તમારું બજેટ હંમેશાં નિયંત્રણમાં રહેશે. હું કરી શકું છું. હું આવી ફિલ્મોમાં કામ નહીં કરીશ, જેમાં 100 દિવસોથી વધારે શૂટિંગની જરૂરિયાત હોય. અક્ષય કુમાર એવો પણ દાવો કરે છે કે તે એક મેથડ એક્ટર નથી તેમજ કહે છે કે હું પોતાને એક રૂમમાં બંધ કરવા વાળાઓમાંનો નથી. મારા માટે એક્ટિંગ કરો અને ઘરે જતા રહો એ ફંડો કામ કરે છે.

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ -27-7-2025 વાર - શનિવાર   માસ - તિથિ-  શ્રાવણ સુદ ત્રીજ આજની રાશિ - સિંહ ચોઘડિયા, ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી

બ્રિટનના પ્રવાસે ગયેલા  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર સાથે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન...
World  Politics 
‘પરેશાન ન થાવ, આપણે અંગ્રેજી..’, બ્રિટિશ PM સાથેની વાતનો અનુવાદ કરવા અટકેલા ટ્રાન્સલેટરને બોલ્યા PM મોદી
Copyright (c) Khabarchhe All Rights Reserved.