શીંગના 20-25 દાણા પણ રોજ ખાઓ તો આટલા બધા થઇ શકે ફાયદા

મગફળીને ગરીબોના કાજુ તરીકે ઓળખવામાં આવે છે. આવું એટલા માટે છે કારણ કે કાજુ જેવા જ ફાયદા તે ખાવાથી થાય છે પરંતુ તેનો ભાવ ખુબ જ ઓછો છે. દરરોજ 20-25 દાણા પણ મગફળી ખાવામાં આવે તો આરોગ્ય સારૂ રહે છે તેવું વિજ્ઞાન કહે છે. તો જાણીએ શું છે મગફળી ખાવાના ફાયદા.

મગફળી ખાવાના ફાયદા

મગફળીમાં ફાયદો કરે એવા ફેટ્સ હોય છે, કોલેસ્ટ્રોલ, બ્લડ સર્ક્યુલેશન, લોહીની ઉણપ, ઉધરસ, ભૂખ ઓછી કરે, સાંધાના દુ:ખાવો, એનિમિયા, સુગર સંતુલિત કરીને વજન ઘટાડે છે. પેટની સમસ્યા, પાચન, કબજિયાતમાં રાહત.

ચામડી માટે

ચામડીના રોગો માટે કામ આવતું ઓમેગા - 6 ફેટી એસિડ મગફળીમાં હોય છે. ભારે નાસ્તો કર્યા પછી મગફળી ખવાય તો સુગરને અંકૂશ કરે છે. ચામડીના સેલ્સ માટે સારી, ચહેરાની રેખા ન પડે, રંગ જાળવે, ચમક રાખે, કરચલી વધતી નથી.

દૂધના માખણના બદલે મગફળીનું માખણ વાપરવાથી અનેક ફાયદા છે.

બદામ અને કાજુ ના બધા ગુણ છે.

પલાળેલી મગફળી બાળકોને ખવડાવવાથી યાદ શક્તિ વધે છે.

હૃદયની બીમારી સામે ફાયદો કરે છે, સ્નાયુઓને મજબૂત કરે છે.

આંખોની રોશની સારી રહે છે. આંખો માટે સારું બીટા કેરોટીન છે.

દાણા એનર્જીનો મોટો શ્રોત છે, નિયમિત 20-25 દાણા ખાવાથી મોટો ફાયદો થાય છે.

ખારી સીંગ ખાવાથી તુરંત મૂડ આવે છે.

મગજને ક્રિયાને સક્રિય રાખતું વિટામિન-બી 3 વધારે છે, જે યાદશક્તિ સારી બનાવે છે.

એન્ટિઓક્સીડેન્ટ્સ રોગ પ્રતિકારક શક્તિ વધારે એટલું હોય છે.

ગર્ભવતી મહિલાને માટે સારો ખોરાક છે.

મગફળીના દાણાને પાણીમાં પલાળી ખાવાથી ન્યુટ્રીએંટસ શરીરમાં પચી જાય છે.

પીઠના દુ:ખાવામાં સવારે પલાળી મગફળી ખાવાથી રાહત.

કેન્સરના કોષોને વધતા અટકાવે છે.

તત્વો

આયરન, કેલ્શિયમ, જિંક, વિટામિન ઈ, વિટામિન બી-6, નીયાસીન, ફોલેટ, ઓમેગા-6, ઈંડા કરતા વધુ પ્રોટીન, પોટેશિયમ, મેંગેનીઝ, કોપર, આયર્ન, સેલેનિયમ છે. દાણામાં 426 કેલેરી, 5 ગ્રામ કોર્બોહાઈડ્રેટ, 17 ગ્રામ પ્રોટીન, 35 ગ્રામ વસા છે.  

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.