મોદી સરકારે દેશમાં લાગુ કર્યુ CAA, આ 3 દેશના ગેર મુસ્લિમોને મળશે ભારતની નાગરિકતા

મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAAને લાગુ કરી દીધું છે. નોટિફિકેશન બહાર પાડીને CAA લાગૂ કરી દીધું છે. આ કાયદા અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના મુસ્લિમ ધર્મ સિવાયના લોકોને ભારતની નાગરિકતા મળી શકશે, જેના માટે પોર્ટલ પર અરજી કરવાની રહેશે. 

CAA હેઠળ કોને નાગરિકતા મળશે? એના વિશે તમને જણાવીએ કે સરકારે કહ્યું છે કે, જે લોકો 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં શરણાર્થી તરીકે આશરો મેળવી રહ્યા છે તેવા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી ધર્મના લોકોને નાગરિકતા મળશે. આમા મુસ્લિમ ધર્મના લોકોનો સમાવેશ નથી.

2019માં લોકસભામાં CAAનું બિલ મંજૂર કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિએ મંજૂરીના મહોર મારી દીધી હતી. પરંતુ તે વખતે ભારે વિરોધ થયો હતો અને દિલ્હીના શાહિન બાગ પર લગભગ 1 વર્ષ સુધી આંદોલન ચાલ્યું હતું જેના ઇન્ટરનેશનલ લેવલે પડઘા પડ્યા હતા. એટલે તેનો અમલ થઈ શક્યો નહોતો.

Related Posts

Top News

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

પાકિસ્તાન અધિકૃત બલુચિસ્તાનમાં બલુચ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે અને તેમનો રાષ્ટ્રીય ચુકાદો છે કે બલુચિસ્તાન પાકિસ્તાન નથી અને...
World 
બલુચિસ્તાન પાકિસ્તાનનું નથી... બલુચ નેતાઓએ કરી આઝાદીની જાહેરાત, કહ્યું-તાત્કાલિક PoK છોડી દે પાકિસ્તાન

આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
Business 
આ 5 બેંકોમાં હિસ્સેદારી વેચશે મોદી સરકાર! હિસ્સેદારી ઘટાડતા પહેલી વખત થશે આ કામ

'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું

ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
National 
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.