મોદી સરકારે દેશમાં લાગુ કર્યુ CAA, આ 3 દેશના ગેર મુસ્લિમોને મળશે ભારતની નાગરિકતા

મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAAને લાગુ કરી દીધું છે. નોટિફિકેશન બહાર પાડીને CAA લાગૂ કરી દીધું છે. આ કાયદા અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના મુસ્લિમ ધર્મ સિવાયના લોકોને ભારતની નાગરિકતા મળી શકશે, જેના માટે પોર્ટલ પર અરજી કરવાની રહેશે. 

CAA હેઠળ કોને નાગરિકતા મળશે? એના વિશે તમને જણાવીએ કે સરકારે કહ્યું છે કે, જે લોકો 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં શરણાર્થી તરીકે આશરો મેળવી રહ્યા છે તેવા હિંદુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી, ખ્રિસ્તી ધર્મના લોકોને નાગરિકતા મળશે. આમા મુસ્લિમ ધર્મના લોકોનો સમાવેશ નથી.

2019માં લોકસભામાં CAAનું બિલ મંજૂર કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિએ મંજૂરીના મહોર મારી દીધી હતી. પરંતુ તે વખતે ભારે વિરોધ થયો હતો અને દિલ્હીના શાહિન બાગ પર લગભગ 1 વર્ષ સુધી આંદોલન ચાલ્યું હતું જેના ઇન્ટરનેશનલ લેવલે પડઘા પડ્યા હતા. એટલે તેનો અમલ થઈ શક્યો નહોતો.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.