- Governance
- ડિજિટિલ એટેન્ડન્સ સિસ્ટમથી ગુજરાતના સરકારી કર્મચારીઓને શું વાંધો છે?
ડિજિટિલ એટેન્ડન્સ સિસ્ટમથી ગુજરાતના સરકારી કર્મચારીઓને શું વાંધો છે?
By Khabarchhe
On

ગુજરાત સરકાર 1લી ફેબ્રુઆરીથી સરકારી કર્મચારીઓ માટે ડિજિટલ એટેન્ડન્સ સીસ્ટમ શરૂ કરવા જઇ રહી છે, જેનો કર્મચારીઓ વિરોધ કરી રહી રહ્યા છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને નવી વ્યવસ્થા સામે વાંધો ઉઠાવ્યો છે.
મંડળનું કહેવું છે કે, મુખ્ય હીતધારક કર્મચારી મંડળ સાથે આ નવી સીસ્ટમ વિશે કોઇ સંવાદ કરવામાં નથી આવ્યો. નવી સીસ્ટમ કર્મચારીઓના અગંત ડિવાઇસના લોકેશન અને કેમેરા એક્સેસની માંગણી કરે છે. કર્મચારીઓના અગંત સ્માર્ટફોનનો ઉપયોગ તેમની સમંતિ વગર ફરજિયાત કરવામાં આવ્યો છે.
ઉપરાંત થર્ડ પાર્ટી એપ્લીકેશન દ્વારા ભેગા થનારા ડેટાની સુરક્ષા અંગે પણ ચિંતા છે, ખાસ કરીને મહિલા કર્મચારીઓના ડેટાનો દુરપયોગ થઇ શકે છે. ફિલ્ડમાં કામ કરનારા કર્મચારીઓને તકલીફ ઉભી થશે.
Top News
Published On
NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે
Published On
By Kishor Boricha
જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની
Published On
By Vidhi Shukla
છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Published On
By Parimal Chaudhary
દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.