વી.ટી.ચોકસી લો કોલેજમાં સેમિનાર યોજાયો

વી.ટી. ચોકસી લો કોલેજ, માં “Indian Knowledge System" ના સંદર્ભમા “Bhagwad Gita : A Socio – Legal Discourse” વિષય પર એડવોકેટ  શ્રેયસ દેસાઈ (ચે૨મેન, એડમિનિસ્ટ્રેટિવ કમિટિ, વી.ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ) અને ડો. ઈ૨મલા દયાલ (ઈન્ચાર્જ પ્રિન્સિપલ, વી.ટી. ચોકસી સાર્વજનિક લો કોલેજ) ના માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ કાર્યક્રમમાં એડવોકેટ શ્રેયસ દેસાઈએ વિષયના અનુસંધાનમાં કર્મ અને ફળ વિશે ચર્ચા કરી હતી. આ સેમિનારમાં રિસોર્સ પર્સન્સ તરીકે જર્નાલિસ્ટ બકુલ ટેલર અને દીપક સોલિયા ઉપસ્થિત રહ્યા હતા. બકુલ ટેલર દ્વારા કૃષ્ણ અને સમાજના લોકો વિશે જ્ઞાન અપાયેલ હતું. આ ઉપરાંત સમાજના લોકોને શ્રીમદ ભગવદ ગીતામાંથી દરેક પ્રશ્નોના જવાબ કઈ રીતે મળી શકે તેની સમજ પૂરી પાડેલ હતી. તેમજ  દીપક સોલિયા દ્વારા સ૨ળ શબ્દોમાં કૃષ્ણ અને અર્જુનના સંવાદ, યોગના પ્રકાર, ઉપદેશો તેમજ સર્વશ્વા કૃષ્ણ જ છે જેવી ચર્ચા થકી ગીતા નો સાર સમજાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત વકીલાતના સફરમાં કર્મનું મહત્વ, નૈતિકતા અને સફળતા સાથે પોતાનો સંવાદને તેમણે પુર્ણ કર્યો હતો. કોલેજના 440થી વધુ વિદ્યાર્થીઓએ આ સેમિનારના તજજ્ઞના જ્ઞાનનો લાભ લીધો હતો.

About The Author

Related Posts

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.