ભાજપે ગુજરાતમાં કોગ્રેસના બીજા ધારાસભ્યને તોડી પાડ્યા, હવે 15 રહ્યા

કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે વિજાપુરની પેટા ચૂંટણીમાં ભાજપની ટિકીટ પર ફરી ધારાસભ્ય તરીકેની ચૂંટણી લડશે. આ પહેલા કોંગ્રેસના ખંભાતના ધારાસભભ્ય ચિરાગ પટેલે પણ રાજીનામું આપી દીધું છે.

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી, તેમાંથી બે ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા હવે કોંગ્રેસ પાસે 15 જ ધારાસભ્યો બચ્યા છે.

સી. જે. ચાવડાએ રાજીનામું આપ્યા પછી મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ હતું કે, મને કોંગ્રેસ નેતાઓ સામે કોઇ વાંધો નથી, પરંતુ કોંગ્રેસના સલાહકારો જે નિવેદનો આપી રહ્યા છે તેને કારણે પાર્ટીને મોટું નુકશાન થઇ રહ્યું છે. તેમણે કહ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વ નેતા છે એટલે ભાજપમાં જોડાઇ રહ્યો છું.

Top News

‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

પ્રિયદર્શનની હિટ કોમેડી ફિલ્મ 'હેરા ફેરી'ના ફેન્સ માટે એક ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. એવા સમાચાર...
Entertainment 
‘હેરા ફેરી 3’થી બહાર પરેશ રાવલ, આખરે શું છે તેમનું બહાર થવાનું કારણ?

સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

સુરતના ડુમસ રોડ પર એરપોર્ટની સામે આવેલા સાયલન્ટ ઝોનમં મે 2025માં 2500 કરોડ રૂપિયાનું બોગસ પ્રોપર્ટી કાર્ડ કૌભાંડ સામે આવ્યું...
Gujarat 
સુરત સાયલન્ટ ઝોનના 2500 કરોડના કૌભાંડમાં સરકારી અધિકારીને પુણેથી પકડી લેવાયો

પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપમાં હરિયાણાની એક યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ કરવામાં આવી છે. યુટ્યુબ સહિત ઇન્સ્ટગ્રામ પર પણ જ્યોતિએ ...
National 
પાકિસ્તાન જઈ વ્લોગ બનાવનારી યૂટ્યૂબર જાસૂસીના આરોપમાં પકડાઈ, જાણો કોણ છે જ્યોતિ મલ્હોત્રા?

15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...

દિલ્હીમાં આજે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે 15 કોર્પોરેટરોએ AAPમાંથી રાજીનામું આપીને પોતાની અલગ પાર્ટી...
Politics 
15 કોર્પોરેટરના રાજીનામા પર કેજરીવાલે કહ્યું- ભાજપે 5 કરોડ રૂપિયા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.