વડતાલમાં ભગવાનને 8.5 સોનામાંથી તૈયાર કરાયેલા વાઘા પહેરાવાયા

વડતાલમાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દિ મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. 13 નવેમ્બર એટલે કે આજે કારતક સુદ બારસના દિવસે વડતાલ ધામ મંદિરને 200 વર્ષ પુરા થશે અને 201મું વર્ષ બેસશે. મંદિરના આચાર્ય અને સંતો દ્રારા 8.50 કિલો થી વધારે 24 કેરેટ સોનાના વાઘા ભગવાન લક્ષ્મીનારાયણ, રાધા-ક્રિષણા અને વાસુદેવને પહેરાવવામાં આવ્યા છે. આવું પહેલીવાર બન્યું છે.

સંતોએ કહ્યું કે, આ સોનાના વસ્ત્રો બનાવવાની તૈયારી 18 મહિનાથી ચાલી રહી હતી અને 130 કારીગરો રોજ 12-12 કલાક કામ કરતા હતા. વાઘામાં પન્ના, માણેક, રિયલ સ્ટોન અને ડાયમંડનું જડતર કરવામાં આવ્યું છે.

ભગવાન સ્વામીનારાયણે સ્થાપિત કરેલા આ વડતાલ ધામના મંદિરમાં એટલું સોનુ છે કે મંદિરના શિખરો, 3 મુખ્ય પ્રવેશ દ્રાર, 3 બારશાખ, 3 સિંહાસન, ભગવાને પહેરેલો મૂગટ, છત્ર, રથ બધું સોનાનું છે.

Related Posts

Top News

સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Sports 
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ

અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

અમદાવાદે યુરોપિયન સંસ્થા 'નુમ્બિયો'ના 2025ના ક્રાઈમ એન્ડ સેફ્ટી ઇન્ડેક્સ રિપોર્ટમાં ભારતના સૌથી સુરક્ષિત શહેર તરીકેનું સ્થાન મેળવ્યું છે. આ રિપોર્ટ...
National 
અમદાવાદ દેશનું સૌથી સુરક્ષિત શહેર: વૈશ્વિક ક્રાઈમ ઇન્ડેક્સમાં ટોપ 100માં સ્થાન

Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

તે દીક્ષાંત સમારોહનો પ્રસંગ હતો. એક પછી એક ડિગ્રીધારકોને ડિગ્રીઓ એનાયત કરવામાં આવી રહી હતી. રાજ્યપાલ પોતે આ ખાસ પ્રસંગે...
National 
Ph.D સ્કોલરે રાજ્યપાલ પાસે ડિગ્રી લેવાનો ઇનકાર કરી દીધો તો ત્યાં ઉભેલા જોતા રહી ગયા!

દેશી કંપની લાવાએ 5G ફોન લોન્ચ કર્યો, તમને મળશે ગૂગલ પિક્સેલ જેવી ડિઝાઇન, જાણો કિંમત

દેશી સ્માર્ટફોન કંપની લાવાએ પોતાનો નવો મોબાઇલ ફોન લોન્ચ કરી દીધો છે, જે શક્તિશાળી સુવિધાઓ સાથે આવે છે. કંપનીએ...
Tech and Auto 
દેશી કંપની લાવાએ 5G ફોન લોન્ચ કર્યો, તમને મળશે ગૂગલ પિક્સેલ જેવી ડિઝાઇન, જાણો કિંમત
Copyright (c) Khabarchhe All Rights Reserved.