શું IB અલ્પેશ કથિરીયાની પાછળ પડી છે?

ગુજરાતનું ગોંડલ ઘણા દિવસોથી ચર્ચામાં છે. ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયાના સામ સામે નિવેદને કારણે ગોંડલ ચર્ચાનો વિષય બન્યું છે. હવે રાજકુમાર જાટ હત્યા કાંડમાં રાજકુમારની બહેન પુજા જાટે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આરોપ લગાવ્યો છે કે, મારા ભાઇની હત્યા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલે જ કરી છે. પુજા જાટે એવું પણ કહ્યું કે, જે અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ અમને મદદ કરી રહ્યા છે તેમની પાછળ  IB લગાડવામાં આવી રહી છે, જ્યારે ખરેખર IBએ તો ગણેશ ગોંડલની પાછળ પડવાની જરૂર છે.

ગોંડલમાં રહેતા રાજકુમાર જાટ UPSCની પરીક્ષાની તૈયારી કરતા હતા તે વખતે હુમલો થયો હતો અને તેમનું મોત થયું હતું.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા ADC બેંકની સામે ભારતીય જનતા પાર્ટી (BJP) અને ખોડલધામ અમદાવાદ લખેલા ખેસવાળી ગાડીમાંથી નજર...
Gujarat 
અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

આયર્લેન્ડ સામે ભૂંડી હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યરે જાણો હારનું ઠીકરું કોના પર ફોડ્યું

શુક્રવારે (26 જૂન) ભારતીય ટીમને આયર્લેન્ડ સામે T20 શ્રેણીની પહેલી મેચમાં 34 રનથી ભૂંડી હારનો સામનો કરવો પડ્યો. નવા કેપ્ટન...
Sports 
આયર્લેન્ડ સામે ભૂંડી હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યરે જાણો હારનું ઠીકરું કોના પર ફોડ્યું

સુમુલ ડેરીની ચૂંટણી કોંગ્રેસ પોતાના ઉમેદવારો અજ્ઞાત જગ્યાએ લઈ જશે, તુષાર ચૌધરી બોલ્યા- ‘જરૂર પડી તો...’

હાલમાં જે રીતે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, તેવી જ રીતે ગુજરાતના રાજકારણીઓ અને રાજકીય પક્ષો સુમુલ ડેરીની...
Gujarat 
સુમુલ ડેરીની ચૂંટણી કોંગ્રેસ પોતાના ઉમેદવારો અજ્ઞાત જગ્યાએ લઈ જશે, તુષાર ચૌધરી બોલ્યા- ‘જરૂર પડી તો...’

અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં ક્યારથી સાર્વત્રિક વરસાદ પડશે

એવું લાગે છે કે આ વખતે મેઘરાજા રિસાયા છે. અલનીનોને કરને ખેડૂતો હજી પણ મેઘરાજાની પધરામણીની કાગડોળે રાહ જોઈ રહ્યા...
અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં ક્યારથી સાર્વત્રિક વરસાદ પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.