- Gujarat
- સ્વામીનારાયણના પુસ્તકમાં લખાયું- વડતાલ જાઓ, દ્વારકામાં હવે ભગવાન ક્યાંથી હોય?
સ્વામીનારાયણના પુસ્તકમાં લખાયું- વડતાલ જાઓ, દ્વારકામાં હવે ભગવાન ક્યાંથી હોય?
By Khabarchhe
On
50.jpg)
વડતાલ સ્વામીનારાયણ મંદિરના એક પુસ્તકના વિવાદીત લખાણથી લોકોમાં આક્રોશ ફેલાયો છે. આ પુસ્તકમાં ભગવાન દ્વારકાધીશનું અપમાન કરવામાં આવ્યું હોવાની લોકોની લાગણી છે જેને કારણે વિવાદ વકર્યો છે.
શ્રીજી સંકલ્પમૂર્તિ સદગુરુ ગોપાલનંદ સ્વામીની વાતો નામના પુસ્તકમાં 33મી વાર્તામાં એવું કહેવામાં આવ્યું છે કે, જો તમારે ભગવાન કૃષ્ણના દર્શન કરવા હોય તો વડતાલ જાઓ. દ્વારકામાં હવે ભગવાન ક્યાંથી હોય? દ્રારકા સુધીની યાત્રા કરનારાઓને કુસંગી અને વેરી તરીકે વર્ણવવામાં આવ્યા છે.
આ વિવાદ વિશે શંકરાચાર્ય સદાનંદ સરસ્વતી મહારાજે કહ્યું છે કે,સ્વામીનારાયણ સંપ્રદાયના લોકો છેલ્લાં 4 વર્ષથી હિંદુ દેવી દેવતાઓને ટાર્ગેટ કરી રહ્યા છે. હનુમાન દાદાને દાસ બતાવી દે છે તો મહાદેવને અલગ અલગ રીતે દર્શાવે છે. સનાતન ધર્મની ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે.
Related Posts
Top News
Published On
એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર
Published On
By Rajesh Shah
ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું
Published On
By Dharmesh Kalsariya
સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા
Published On
By Dharmesh Kalsariya
નવી દિલ્હી, મે 30, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના Optigal® બ્રાન્ડ હેઠળ બે નવી હાઈ-ક્વોલિટી...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.