ખજૂરભાઇ ગમે તેટલી વખત લગ્ન કરે એમાં લોકોને વાંધો ન હોવો જોઇએ

નીતિન જાની ઉર્ફે ખજૂરભાઇ અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. બિઝનેસની કોઇ ચર્ચા હોય તો લોકો કમેન્ટ કરે તો સમજી શકાય, પરંતુ અત્યારે લોકો ખજૂરભાઇના પહેલા લગ્ન વિશે ચર્ચા કરી રહ્યા છે. આ તેમની અગંત જિંદગી છે જેમાં લોકોએ ચંચૂપાત ન કરવી જોઇએ.

ખજૂરભાઇનો એક તેલ બ્રાન્ડનો વિવાદ ઉભો થયો અને એ પછી તેમણે પોતાની ખજૂરભાઇ નામથી તેલ બ્રાન્ડ શરૂ કરી, તેમાં કેટલાંક લોકોએ સમર્થન અને વિરોધમાં વાત કરી. તો એ બિઝનેસની વાત હતી.

પરંતુ ખજૂરભાઇએ પહેલાં પૂણેની વિધી નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને અત્યારે મિનાક્ષી તેમની બીજી પત્ની છે. આ વિવાદ ઉભો થયો છે. જો ખજૂરભાઇની બીજી પત્નીએ  આવીને કહ્યું હોત કે, નીતિન જાનીએ મારી સાથે છેતરપિંડી કરી છે તો વાત અલગ હતે, પરંતુ આવું કશું બન્યું નથી.

Related Posts

Top News

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની આ સેક્ટરની હજારો નોકરી રોજ ખાઈ રહ્યું છે

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની નવા સ્નાતકો માટે નોકરી બજાર પર મોટી અસર થવા લાગી છે, ખાસ કરીને ટેક...
Tech and Auto 
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની આ સેક્ટરની હજારો નોકરી રોજ ખાઈ રહ્યું છે

GST દરમાં ફેરફાર થવાને કારણે કાર અને બાઇક સસ્તા થઈ શકે છે! જાણો સરકારની શું યોજના છે

નવી કાર અને બાઇક ખરીદનારાઓને મોટી રાહત મળવાની શક્યતા છે. આ વખતે સ્વતંત્રતા દિવસના અવસર પર, PM નરેન્દ્ર મોદીએ...
Tech and Auto 
GST દરમાં ફેરફાર થવાને કારણે કાર અને બાઇક સસ્તા થઈ શકે છે! જાણો સરકારની શું યોજના છે

BCCIએ ગંભીર ઈજા રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કર્યો, રિષભ પંતની ઇજા બની બદલાવનું કારણ, આ 2 નિયમો પણ બદલાયા

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને તાજેતરમાં ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટ મેચ દરમિયાન જમણા પગમાં ગંભીર ઈજા થઈ હતી. ત્યારે રિષભ...
Sports 
BCCIએ ગંભીર ઈજા રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કર્યો, રિષભ પંતની ઇજા બની બદલાવનું કારણ, આ 2 નિયમો પણ બદલાયા

તામિલનાડુના BJP પૂર્વ અધ્યક્ષ સી.પી.રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં આજે NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારનું નામ નક્કી કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના ગવર્નર અને તામિલનાડુના મોટા...
National 
તામિલનાડુના BJP પૂર્વ અધ્યક્ષ સી.પી.રાધાકૃષ્ણન NDAના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર
Copyright (c) Khabarchhe All Rights Reserved.