અયોધ્યા નગરીના પ્રાચીન વ્યંજન સુરતની હોટલ પીરસશે

22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. ખુશીના આ પ્રસંગે સંપૂર્ણ દેશમાં ખુશી અને તહેવારોનો માહોલ છે. એટલે જ લે મેરિડીયન સુરત ખાતે અયોધ્યા નગરીના પ્રાચીન વ્યંજન આધારિત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. આ વિચાર જનરલ મેનેજર પ્રકાશ પરમાર, એક્ઝિક્યુટિવ શેફ શશીકાંત રાઠોડ, સેલ્સ મેનેજર તરબેજ શેખ અને વિનીફર ટોડીવાલાને આવ્યો અને આ અવસરને યાદગાર રીતે મનાવવા અયોધ્યા નગરી ફૂડ ફેસ્ટિવલનું આયોજન 19 જાન્યુઆરીથી કરવામાં આવ્યું છે.

અયોધ્યા નગરી ફૂડ ફેસ્ટિવલનું આયોજન "ઓલ ડે ડાઇનિંગ " રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવશે. આ દરમિયાન હોટેલને દિવાળીની જેમ રંગબેરંગી લાઈટિંગથી સજાવવામાં આવશે. રામધૂનથી સમગ્ર વાતાવરણ રામ ભક્તિમાં લીન હશે. આ પ્રાચીન વ્યંજન ખાસ સુરતવાસીઓ માટે બનવવામાં આવશે.

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
Business 
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર

સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

સુરતના અનેક વિસ્તારોની અંદર અશાંત ધારો લાગૂ પાડવામાં આવેલો છે. પરંતુ તેનો યોગ્ય રીતે અમલ નથી થતો તેવી ફરિયાદ ખુદ...
Gujarat 
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?

ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે

ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરત બારડનો પાલિકાની ચૂંટણી આવે તે પહેલા વ્હોટસએપ ગ્રુપમાં એક મેસેજ ફરતો થતા ભાવનગરના રાજકારણમાં હડકંપ...
Politics 
ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.