- Gujarat
- અયોધ્યા નગરીના પ્રાચીન વ્યંજન સુરતની હોટલ પીરસશે
અયોધ્યા નગરીના પ્રાચીન વ્યંજન સુરતની હોટલ પીરસશે
By Khabarchhe
On

22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે. ખુશીના આ પ્રસંગે સંપૂર્ણ દેશમાં ખુશી અને તહેવારોનો માહોલ છે. એટલે જ લે મેરિડીયન સુરત ખાતે અયોધ્યા નગરીના પ્રાચીન વ્યંજન આધારિત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. આ વિચાર જનરલ મેનેજર પ્રકાશ પરમાર, એક્ઝિક્યુટિવ શેફ શશીકાંત રાઠોડ, સેલ્સ મેનેજર તરબેજ શેખ અને વિનીફર ટોડીવાલાને આવ્યો અને આ અવસરને યાદગાર રીતે મનાવવા અયોધ્યા નગરી ફૂડ ફેસ્ટિવલનું આયોજન 19 જાન્યુઆરીથી કરવામાં આવ્યું છે.
અયોધ્યા નગરી ફૂડ ફેસ્ટિવલનું આયોજન "ઓલ ડે ડાઇનિંગ " રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવશે. આ દરમિયાન હોટેલને દિવાળીની જેમ રંગબેરંગી લાઈટિંગથી સજાવવામાં આવશે. રામધૂનથી સમગ્ર વાતાવરણ રામ ભક્તિમાં લીન હશે. આ પ્રાચીન વ્યંજન ખાસ સુરતવાસીઓ માટે બનવવામાં આવશે.
Related Posts
Top News
Published On
આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ- શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
ઈરાન પાસેથી તેલ ખરીદવા પર અમેરિકાએ 6 ભારતીય કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા! શું થશે અસર
Published On
By Kishor Boricha
અમેરિકા દ્વારા ભારત પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યા પછી, ભારતીય શેરબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. હવે આજે...
સુરતમાં 'પાટીલ હટાવો ભાજપ બચાવો'ના નારા કેમ લાગ્યા?
Published On
By Nilesh Parmar
સુરતના અનેક વિસ્તારોની અંદર અશાંત ધારો લાગૂ પાડવામાં આવેલો છે. પરંતુ તેનો યોગ્ય રીતે અમલ નથી થતો તેવી ફરિયાદ ખુદ...
ભાવનગરના મેયરે એમ કેમ કહ્યું- ભાજપના નેતાઓ દ્વારા તેમને દબાવવાની કોશિશ કરાઈ રહી છે
Published On
By Nilesh Parmar
ભાવનગર મહાનગર પાલિકાના મેયર ભરત બારડનો પાલિકાની ચૂંટણી આવે તે પહેલા વ્હોટસએપ ગ્રુપમાં એક મેસેજ ફરતો થતા ભાવનગરના રાજકારણમાં હડકંપ...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.