- Gujarat
- રેસિડન્ટ ડોક્ટરોને સ્ટાઇપેન્ડમાં 20% વધારો નથી જોઈતો, સોમવારથી હડતાળ પર જશે
રેસિડન્ટ ડોક્ટરોને સ્ટાઇપેન્ડમાં 20% વધારો નથી જોઈતો, સોમવારથી હડતાળ પર જશે
By Khabarchhe
On

હજુ થોડા દિવસો પહેલા કોલકોત્તાની ઘટના સામે ગુજરાતના ડોકટર્સ હડતાળ પર ગયા હતા હવે સોમવારથી રાજયના રેસિડન્ટ ડોકર્ટસે હડતાળ પર જવાની જાહેરાત કરી છે.
જુનિયર ડોકટર્સ એસોસિયેશનના વાઇસ પ્રેસિડન્ટ શશાંક આશરાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે,રેસિડન્ટ ડોકટર્સ માટે દર 3 વર્ષે સ્ટાઇપેન્ડ વધારવાનું હોય છે, પરંતુ સરકારે હવેથી 5 વર્ષે વધારવાનો નિર્ણય કર્યો છે અને સ્ટાઇપેન્ડ 40 ટકાને બદલે માત્ર 20 ટકા જ વધાર્યું આના વિરોધમાં અમે 2 સપ્ટેમ્બરથી રાજ્યના તમામ રેસિડન્ટ ડોકટર્સ હડતાળ પર જવાના છે. આ સમયે ઇમરજન્સી સેવાઓ પણ બંધ રહેશે. આશરાએ કહ્યું કે, 2009થી અમને 40 ટકા સ્ટાઇપેન્ડ મળતું. સરકારને અમે અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ કોઇ નિરાકરણ આવ્યું નથી.
Related Posts
Top News
Published On
કેરી માટે જાણીતા દક્ષિણ ગુજરાતમાં આંબાનું એક અજાયબ ઝાડ આવેલું છે અને 1400 વર્ષ જુનું છે. આ આંબાને ઝાડને ચાલતો...
GPSCના ચેરમેન હસમુખ પટેલની છબિ ખરડવાનો પ્રયાસ થયો છે: અલ્પેશ કથિરિયા
Published On
By Nilesh Parmar
ગુજરાતમાં છેલ્લાં કેટલાંક દિવસોથી GPSCના ઇન્ટરવ્યુ વિશે વિવાદ ચાલી રહ્યો છે. ભાજપના જ હરિ ચૌધરીએ એવો આરોપ લગાવ્યો હતો...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
તારીખ: 19-05-2025 દિવસ: સોમવાર મેષ: તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. મનમાં પ્રસન્નતા રહેશે, જેના કારણે તમે...
ભાજપના નેતા કહે GPSC ઈન્ટરવ્યૂમાં ઓપન કેટેગરીને વધુ માર્ક્સ અપાય છે, પણ શું આ શક્ય છે?
Published On
By Nilesh Parmar
ગુજરાત ભાજપના નેતા અને અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરિ દેસાઇએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે અને GPSCના...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.