દિગ્ગજ નેતા અહેમદ પટેલના સંતાનોએ હવે ટિકીટ માટે કોંગ્રેસ સાથે લડવું પડે છે

ગુજરાતની ભરૂચ બેઠક પર આમ તો કોંગ્રેસ અને AAPના ગઠબંધનની જાહેરાત કરી દેવામાં આવી છે, પરંતુ જે ભરૂચ બેઠક પર એક જમાનામાં કોંગ્રેસ નેતા સ્વ. અહેમદ પટેલનો ડંકો વાગતો હતો, જેમનું કોંગ્રેસમા ખાસ્સું વજન રહેતું હતું અને જેઓ ચૂંટણીમાં કયા ઉમેદવારને ટીકીટ આપવી તે નક્કી કરતા હતા, તે અહેમદ પટેલના સંતાનોને આજે ભરૂચ બેઠક પર લોકસભાની ટિકીટ માટે કોંગ્રેસ સાથે લડાઇ કરવી પડે છે.

અહેમદ પટેલને ગુજરાત કોંગ્રેસના ડેમેજ કંટ્રોલર અને ફાયર બ્રાન્ડ નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. તેઓ ગાંધી પરિવારની એકદમ નજીક હતા. તેઓ 3 વખત લોકસભા જીત્યા હતા અને 2 વખત રાજ્યસભા સાંસદ રહ્યા હતા. 2001થી અહેમદ પટેલ સોનિયા ગાંધીના સલાહકાર હતા અને તેમનું 2020માં નિધન થયું ત્યાં સુધી સોનિયા ગાંધીના સલાહકાર રહ્યા હતા.

અહેમદ પટેલના સંતાનો દીકરી મુમતાઝ પટેલ અને દીકરો ફૈઝલ પટેલ ઘણા સમયથી ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ કોંગ્રેસે આ બેઠક આમ આદમી પાર્ટીના ખોળે ધરી દીધી છે.

About The Author

Related Posts

Top News

‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

મધ્ય પ્રદેશના સિંગરૌલીથી સિસ્ટમનો પર્દાફાશ કરતી એક ચોંકાવનારી કહાની સામે આવી છે. કાગળ પર એક પુરુષને મૃત જાહેર કરવામાં આવ્યો...
National 
‘સાહેબ, હું જીવું છું...!’ પતિએ જ પત્નીની પોલ ખોલી નાખી, લઈ રહી હતી વિધવા પેન્શન

ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

યુરોપ અને અમેરિકામાં ભ્રષ્ટાચારના કેસોમાં વધારો થયો છે, પરંતુ 2025માં ભારતમાં ભ્રષ્ટાચારના કેસોમાં 2024ની સરખામણીમાં ઘટાડો થયો છે. ગ્લોબલ...
National 
ભારતમાં ભ્રષ્ટાચાર ઓછો થયો, અમેરિકા અને બ્રિટનમાં વધ્યો... કરપ્શન પર 180 દેશોનો નવો અહેવાલ

વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

નવી મુંબઈના વાશી વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલમાં એક વોર્ડ બોયે એક મહિલાને ઈન્જેક્શન લગાવી દીધું, ત્યારબાદ 21 વર્ષીય યુવતીનું...
National 
વોર્ડ બોયે પોતાને ડૉક્ટર ગણાવીને આપ્યું ઈન્જેક્શન, મહિલાએ ગુમાવ્યો જીવ

રેલવે સ્ટેશન પર 3 વર્ષમાં 1500 બાળકોને બચાવ્યા, સરકારે મહિલા RPF PIને મોટું સન્માન આપ્યું

ભારત સરકારે  રેલવે પ્રોટેકશન ફોર્સ (RPF)ના PI ચંદના સિંહાને મોટું સન્માન આપ્યું છે.જૂન 2024માં ચંદનાને 'ઓપરેશન...
National 
રેલવે સ્ટેશન પર 3 વર્ષમાં 1500 બાળકોને બચાવ્યા, સરકારે મહિલા RPF PIને મોટું સન્માન આપ્યું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.