વરાછામાં દબાણ કોને કારણે હટ્યા, કુમાર કાનાણીના પત્રથી કે મેવાણી ઈફેક્ટ?

તાજેતરમાં સુરત મહાનગર પાલિકા, પોલીસ વિભાગના અધિકારીઓ વરાછામાં ડિમોલીશન કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એક રાતમા જ વરાછા ફલાયઓવર નીચેનો વિસ્તાર સફાસટ કરી નાંખ્યો.

એવું કહેવાય છે કે, આવું એટલે માટે બન્યું, કારણકે, ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કુનાણીએ સુરત પોલીસ કમિશ્નર અને સુરત મહાનગર પાલિકા કમિશ્નરને પત્ર લખીને વરાછા ફલાયઓવર નીચે દબાણ, નશીલા પદાર્થોના  વેચાણના દુષણ વિશે પત્ર લખ્યો હતો એટલે પાલિકા અને પોલીસ દોડતી થઇ ગઇ.

જો કે કેટલાંક લોકોનું કહેવું છે કે કુમાર કાનાણીના પત્રને લઇને વરાછામાં ડિમોલિશન નથી થયું, પરંતુ જીગ્નેશ મેવાણીએ હમણાં જે મુદ્દો ઉપાડ્યો છે તેને કારણે તાત્કાલિક એકશન લેવાયા.કારણકે, કુમાર કાનાણીએ પત્રમાં જ લખ્યું છે કે અગાઉ અનેક વખત રજૂઆત કરવાં આવી છતા પોલીસ કે પાલિકા કોઇ પગલા લેતી નથી.

About The Author

Related Posts

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.