ગુજરાતમાં પૂરગ્રસ્ત વિસ્તારોની હાલત કેવી છે?

ગુજરાતમાં આ વખતે વરસાદે રાજ્યની હાલત કફોડી કરી નાંખી છે. અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ અને ડેમના પાણી છોડવાને કારણે પૂર આવી ગયા છે અને એવી સ્થિતિ ઉદભવી કે ટ્રેનો રદ થઇ ગઇ, 916 રસ્તાઓ બંધ થઇ ગયા, બસોની ટ્રીપ કેન્સલ કરી દેવામાં આવી.

ગુજરાતમાં વરસાદી તોફાનને કારણે 28 લોકોના મોત થયા છે. 42000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 3641 લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા છે.સૌથી વધારે ખરાબ હાલત વડોદરા, જામનગર, દ્વારકાની થઇ છે.વડોદરામાં એક વ્યકિતએ પોસ્ટ કરીને લખ્યું કે મારા ઘરની બહાર 8 ફુટ પાણી ભરાયા છે અને મારી 50 લાખની ઓડી સહિત 3 કાર પાણીમાં ડુબી ગઇ છે. મારે હવે જીવવા જેવું કશું રહ્યું નથી.

બીજી તરફ ગુજરાતમાં અનેક સંસ્થાઓ રાહત કામ માટે મદદે આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફુડ પેકેટ વ્હેંચવામાં આવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.