ગુજરાતમાં પૂરગ્રસ્ત વિસ્તારોની હાલત કેવી છે?

ગુજરાતમાં આ વખતે વરસાદે રાજ્યની હાલત કફોડી કરી નાંખી છે. અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ અને ડેમના પાણી છોડવાને કારણે પૂર આવી ગયા છે અને એવી સ્થિતિ ઉદભવી કે ટ્રેનો રદ થઇ ગઇ, 916 રસ્તાઓ બંધ થઇ ગયા, બસોની ટ્રીપ કેન્સલ કરી દેવામાં આવી.

ગુજરાતમાં વરસાદી તોફાનને કારણે 28 લોકોના મોત થયા છે. 42000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 3641 લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા છે.સૌથી વધારે ખરાબ હાલત વડોદરા, જામનગર, દ્વારકાની થઇ છે.વડોદરામાં એક વ્યકિતએ પોસ્ટ કરીને લખ્યું કે મારા ઘરની બહાર 8 ફુટ પાણી ભરાયા છે અને મારી 50 લાખની ઓડી સહિત 3 કાર પાણીમાં ડુબી ગઇ છે. મારે હવે જીવવા જેવું કશું રહ્યું નથી.

બીજી તરફ ગુજરાતમાં અનેક સંસ્થાઓ રાહત કામ માટે મદદે આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફુડ પેકેટ વ્હેંચવામાં આવી રહ્યા છે.

About The Author

Top News

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?

દેશની રાજકીય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત...
National 
લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.