ગુજરાતમાં પૂરગ્રસ્ત વિસ્તારોની હાલત કેવી છે?

ગુજરાતમાં આ વખતે વરસાદે રાજ્યની હાલત કફોડી કરી નાંખી છે. અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ અને ડેમના પાણી છોડવાને કારણે પૂર આવી ગયા છે અને એવી સ્થિતિ ઉદભવી કે ટ્રેનો રદ થઇ ગઇ, 916 રસ્તાઓ બંધ થઇ ગયા, બસોની ટ્રીપ કેન્સલ કરી દેવામાં આવી.

ગુજરાતમાં વરસાદી તોફાનને કારણે 28 લોકોના મોત થયા છે. 42000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 3641 લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા છે.સૌથી વધારે ખરાબ હાલત વડોદરા, જામનગર, દ્વારકાની થઇ છે.વડોદરામાં એક વ્યકિતએ પોસ્ટ કરીને લખ્યું કે મારા ઘરની બહાર 8 ફુટ પાણી ભરાયા છે અને મારી 50 લાખની ઓડી સહિત 3 કાર પાણીમાં ડુબી ગઇ છે. મારે હવે જીવવા જેવું કશું રહ્યું નથી.

બીજી તરફ ગુજરાતમાં અનેક સંસ્થાઓ રાહત કામ માટે મદદે આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં ફુડ પેકેટ વ્હેંચવામાં આવી રહ્યા છે.

About The Author

Related Posts

Top News

સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

તમિલનાડુ સ્ટેટ કોર્પોરેશનની સામે EDના દરોડાના કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં થઇ હતી. કેન્દ્ર સરકાર વર્સીસ રાજ્ય સરકાર. આ સુનાવણી ...
National 
સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

હવામાન વિભાગે શુક્રવાર માટે 13 જિલ્લાં ઓરેંજ એલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી અરબી...
Gujarat 
અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

સુરતમાં 12 વર્ષના છોકરાની દીક્ષા કોર્ટે અટકાવી છે. વાત એમ બની હતી કે સુરતનો એક છોકરો દીક્ષા લઇ રહ્યો છે...
Gujarat 
સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરાની પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે (23...
National 
પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.