- Gujarat
- શું લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડનો ભાવ વધારવાથી રત્નકલાકારો ફાયદો થશે?
શું લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડનો ભાવ વધારવાથી રત્નકલાકારો ફાયદો થશે?
By Khabarchhe
On
-copy17.jpg)
રત્નકલાકારો માટે સારા સમાચાર છે. સુરતના લેબગ્રોન મેન્યુફેક્ચરે રત્નકલાકારોની નોકરી બચાવવા એક મોટો નિર્ણય લીધો છે.
લેબગ્રોન ઉત્પાદકોની એક બેઠક તાજેતરમાં વરાછામાં મળી હતી, જેમાં ચર્ચા થઇ કે લેબગ્રોન ડાયમંડ ઉત્પાદકોને કોસ્ટીંગ ઉંચુ આવતું હોવાથી પોષાતું નથી. એવામાં તેમની પાસે 2 વિકલ્પો હતા. એક રત્નકલાકારોનો ભાવ ઘટાડી દેવો અથવા રત્નકલાકારો ઓછા કરી દેવા. બીજો વિકલ્પ એ હતો કે સ્થાનિક બજારમાં લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડનો ભાવ વધારી દેવો.
બધાએ રત્નકલાકારોને બચાવવા માટે ડાયમંડના ભાવ વધારવાનો નિર્ણય લીધો. 10 એપ્રિલથી લેબગ્રોન પોલિશ્ડ ડાયમંડના ભાવમા 20થી 25 ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે.
પતલા હીરા જે 2000થી 2500 રૂપિયામાં વેચાતા હતા તે હવે 3000થી 3500ના ભાવે વેચાશે.
Related Posts
Top News
Published On
સુરતમાં શનિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક કાર ચાલક BRTS રૂટ પર કાર ચલાવી રહ્યો...
બોર્ડની પરીક્ષામાં માત્ર 35 ટકા માર્ક્સ પણ પરિવારે આખા ગામમાં ઉજવણી કરી
Published On
By Nilesh Parmar
સામાન્ય રીતે બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થાય તો જે ટોપર વિદ્યાર્થીઓ હોય તેમના પરિવારો ખુશીથી ઉજવણી કરે, મિઠાઇ વ્હેંચે....
વિશ્વનો સૌથી ઉંચો પાડો; ઉંમર 5 વર્ષ, દિવસમાં જોઈએ 35 Kg ખાવાનું, નામ છે કિંગ કોંગ
Published On
By Kishor Boricha
થાઇલેન્ડના કિંગ કોંગે વિશ્વના સૌથી ઉંચા જીવંત પાણીમાં રહેતા પાડા (GWR) માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પાડો...
71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે; 26,560 કરોડની છે સંપત્તિ
Published On
By Kishor Boricha
92 વર્ષની ઉંમર અને દરરોજ કામ કરવું, આ સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે. પણ આ વાસ્તવિકતા છે. તે...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.