આ વસ્તુઓ ખાવાથી વધશે તમારું ઓક્સીટોસિન, પ્રેમ કરવાની ચાહત વધશે

ઓક્સીટોસિનને લવ હોર્મોન પણ કહેવામાં આવે છે કારણ કે શરીરમાં તેની હાજરીના કારણે તમારી અંદર પ્રેમ કરવાની, ફિઝીકલ રિલેશન બનાવવાની, ગળે લગાડવાની, રિલેશનશીપ અને કિસ કરવાની ઈચ્છા વધતી જોવા મળે છે. જો તમે ઈચ્છો કે લવની ફિલીંગ થોડી વધારે વધી જાય તો તેના માટે તમારે કેટલીક વસ્તુઓ તમારી રોજીંદી લાઈફમાં ખાવી પડશે. ગ્રેટર નોઈડાના GIMS  હોસ્પિટલમાં કાર્યરત જાણીતા ડાયેટીશયન ડૉ. આયુષી યાદવે કહ્યું છે કે કયા કયા ફૂડ એવા છે જે ઓક્સીટોસિનને વધારવાનું કામ કરે છે.

ડાર્ક ચોકલેટ

આ વસ્તુનું નામ સાંભળતા જ દરેકના મોંમાં પાણી આવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તેને ખાવાથી મૂડ સારો થઈ જાય છે અને મનમાં લવની ફિલીંગ વધવા લાગે છે.

બ્રોકલી

લીલા શાકભાજી શરીર માટે એકદમ સારા જ છે પરંતુ ગ્રીન વેજીટેલબ્સમાં બ્રાકલીને ઘમું હેલ્ધી માનવામાં આવે છે. આ વિટામીન્સનો રિચ સોર્સ છે. તેને ખાવાથી બોડીને એનર્જી મળે છે અને ઓક્સીટોસિન હોર્મોન પણ વધે છે.

કોફી

ઘણી વખત એવું કહેવામાં આવે છે કે કોફીના ટેબલ પર એકસાથે બેસવાથી ઘણું બધુ થઈ શકે છે. આ જ કારણ છે કે લવ કપલ સામાન્ય રીતે કોફી શોપમાં જોવા મળે છે. કોફીમાં હાજર કૈફીન ઓક્સીટોસિન આપણી અંદરના ન્યૂરોન્સને એક્સાઈટ કરી દે છે, જેનાથી આપણા ઈમોશન ચાર્જ થવા લાગે છે અને કપલમાં દિલની વાતો થવા લાગે છે.

ચિયા સીડ્સ

આ સીડ્સનું સેવન કરવાથી તમારા ઈમોશન એક્સાઈટ થઈ જાય છે અને તમે તમારા પાર્ટનર સાથે ખુલીને પોતાની ફિલીંગ શેર કરી શકશો. ચિયા સીડ્સને ઘણી વસ્તુઓમાં મિક્સ કરીને ખાઈ શકાય છે. તમે તેને આખી રાત પાણીમાં પલાળીને સવારે પી શકો છો. આ ઈમોશનને એક્સાઈટ કરવાની સાથે તમારા શરીરને પણ હેલ્ધી રાખશે.

ઓરેન્જ જ્યુસ

આ ફળના જ્યુસમાં વિટામીન સીની માત્ર ઘણી વધારે મળી આવે છે અને તેની એન્ટીઓક્સીડન્ટ પ્રોપર્ટીઝ આપણા શરીરની અંદર પોઝિટીવ અસર કરે છે. તેનાથી આપણું મગજ શાંત થાય છે અને પ્રેમ કરવાની ઈચ્છા વધી જાય છે.     

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.