પશ્ચિમ બંગાળમાં સૌથી વધારો બેઠકો મેળવવાનો PM મોદીનો દાવો સાચો પડશે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે, ભાજપ આ વખતે પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે બેઠકો મેળવશે. તો સામે મમતા બેનર્જિએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ભાજપની દાળ ગળવાની નથી.

જો કે રાજકારણના જાણકરોનું કહેવું છે કે, ભાજપે છેલ્લાં 15 વર્ષમાં પશ્ચિમ બંગાળમાં ફોકસ વધારેલું છે. જે ભાજપને વર્ષ 2009માં માત્ર 1 લોકસભા બેઠક મળેલી, 2014માં 2 એ પછી 2019માં પશ્ચિમ બંગાળની 42 લોકસભામાથી 18 બેઠકો જીતેલી. જો આ વખતે ભાજપ 30 બેઠકો જીતી જાય તો બીજા રાજ્યોમાં જે નુકશાન થશે તે સરભર થઇ જશે.

મમતા બેનર્જીને આ વખતે સંદેશખલી,ઇન્ડિયા ગંઠબંધન સાથે અંતર અને મુસ્લિમ તૃષ્ટિકરણ જેવા મુદ્દાઓ નડી શકે છે. જો કે તેની સામે મમતાને મહિલા મતદારોનો ફાયદો મળી શકે તેમ છે.

Related Posts

Top News

Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું

સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષા અને ધમકીઓ આપવા માટે કુખ્યાત કિર્તી પટેલની જ્યારે 17 જૂને સુરત પોલીસે ધરપકડ કરી ત્યારે...
Gujarat 
Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્ત તારીખ -27-7-2025 વાર - શનિવાર   માસ - તિથિ-  શ્રાવણ સુદ ત્રીજ આજની રાશિ - સિંહ ચોઘડિયા, ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

એવું લાગે છે કે વર્ષ 2025 યુદ્ધનું વર્ષ છે. માત્ર 7 મહિનામાં દુનિયાએ 3 યુદ્ધ જોયા છે. પહેલા ભારત અને...
World 
શિવ મંદિર માટે થાઈલેન્ડ અને કમ્બોડિયાએ યુદ્ધ શરૂ કરી દીધું

સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો

ભારતીય શેરબજારમાં સતત ઘટાડો પોતાનું અસ્તિત્વ હજુ પણ ધરાવે છે. આજે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 720 પોઈન્ટથી વધુ...
Business 
સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોએ 5 લાખ કરોડ ગુમાવ્યા, શેરબજારમાં અંધાધૂંધીના આ છે કારણો
Copyright (c) Khabarchhe All Rights Reserved.