શરદ પવાર ચાણક્ય છે અને રાજકારણમાં કશું અસંભવ નથી, ફડણવીસ આવું કેમ બોલ્યા?

મહારાષ્ટ્રના રાજકારણમાં ઘણા સમયથી નવા જૂનીના એંધાણ સામે આવી રહ્યા છે. તાજેતરમાં શરદ પવારે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના વખાણ કર્યા પછી અનેક તર્ક-વિતર્ક વહેતા થયા છે. શરદ પવારે તેમના કાર્યકરોની બેઠકમાં કહ્યું હતું કે, RSSની જેમ આપણી પાસે પણ એક કેડર હોવી જોઇએ જે નિષ્ઠાવાન હોય.શરદ પવારના નિવેદન સામે ફડણવીસનું પણ નિવેદન સામે આવ્યું છે.

નાગપુરના એક કાર્યકર્મમાં દેવેન્દ્ર ફડણીવીસે કહ્યું કે, શરદ પવાર ચાણક્ય છે અને રાજકારણમાં કશું અસંભવ નથી. તેમણે કહ્યું કે કદાચ શરદ પવારને સમજાઇ ગયું હશે કે, RSSએ નિયમિત રાજકારણ કરનારી સંસ્થા નથી, પરંતુ રાષ્ટ્ર ભાવના રાખનારી સંસ્થા છે. મહાવિકાસ અઘાડીને એમ હતું કે, લોકસભાની જેમ વિધાનસભાની ચૂંટણીમાં ફેક નેરેટીવ ચાલી જશે, પરંતુ એ ચાલ્યું નહીં.

Related Posts

Top News

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ  પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
Entertainment 
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.