મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફુટ ઉંચી પ્રતિમા તુટી પડી

મહારાષ્ટ્રના સિંધદુર્ગમાં 8 મહિના પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે 35 ફુટ ઇંચ ઉંચી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તે પ્રતિમા સોમવારે બપોરે અચાનક તુટી પડતા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ઘટના બનવાના કારણે વિપક્ષોએ મોટો ઇશ્યુ બનાવ્યો છે.

ભારતીય નૌસેનાએ માલવણના તારકર્લી બીચ પર આવેલા રાજકોટ કિલ્લા સંકુલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ડિઝાઇન કરી હતી અને 4 ડિસેમ્બર 2023ના નૌસેના દિવસ પર અનાવરણ કરવામાં આવ્યું હતું.

પ્રતિમા બનાવનાર આર્ટિસ્ટી ફર્મના માલિક જયદીપ આપ્ટે અને ચેતન પાટીલ સામે FIR નોંધવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યુ કે, 45 કિ.મીની ઝડપે પવન ફુંકાવવાને કારણે પ્રતિમા તુટી પડી હતી.

About The Author

Top News

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.