- National
- મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફુટ ઉંચી પ્રતિમા તુટી પડી
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની 35 ફુટ ઉંચી પ્રતિમા તુટી પડી
By Khabarchhe
On

મહારાષ્ટ્રના સિંધદુર્ગમાં 8 મહિના પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે 35 ફુટ ઇંચ ઉંચી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું તે પ્રતિમા સોમવારે બપોરે અચાનક તુટી પડતા મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ઘટના બનવાના કારણે વિપક્ષોએ મોટો ઇશ્યુ બનાવ્યો છે.
ભારતીય નૌસેનાએ માલવણના તારકર્લી બીચ પર આવેલા રાજકોટ કિલ્લા સંકુલમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ડિઝાઇન કરી હતી અને 4 ડિસેમ્બર 2023ના નૌસેના દિવસ પર અનાવરણ કરવામાં આવ્યું હતું.
પ્રતિમા બનાવનાર આર્ટિસ્ટી ફર્મના માલિક જયદીપ આપ્ટે અને ચેતન પાટીલ સામે FIR નોંધવામાં આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યુ કે, 45 કિ.મીની ઝડપે પવન ફુંકાવવાને કારણે પ્રતિમા તુટી પડી હતી.
Related Posts
Top News
Published On
ચૂંટણી પંચ હવે બિહારમાં મતદાર યાદીમાંથી દૂર કરાયેલા 65 લાખ લોકોના નામ જાહેર કરશે. સુપ્રીમ કોર્ટે ગુરુવારે બિહારમાં મતદાર યાદીના ...
ગુજરાતીઓ છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો, રાજ્ય પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય
Published On
By Parimal Chaudhary
અત્યારે મેઘરાજાએ થોડો વિરામ લીધો છે. રાજ્યમાં ક્યાંક તડકો તો ક્યાંક ઝાપટામાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ડાંગરની ખેતી...
પૂર્વ ચૂંટણી કમિશનર આવ્યા રાહુલના સમર્થનમાં, કહ્યું- સોગંધનામાની જરૂર નથી, પંચે આરોપોની તપાસ કરાવવી જોઈએ
Published On
By Kishor Boricha
જ્યારે મત ચોરીના મુદ્દા પર વિપક્ષ સંસદની બહાર રસ્તા પર કૂચ કરી રહ્યો છે, ત્યારે એક TV ચેનલ સાથે...
સચિન તેંદુલકરના દીકરાની જેની સાથે સગાઈ થઈ, એ યુવતી પણ છે કરોડપતિ
Published On
By Vidhi Shukla
ક્રિકેટના ભગવાન તરીકે પ્રખ્યાત સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ હોવાના અહેવાલ છે. અર્જુન જે છોકરી સાથે સગાઈ...
Opinion
-copy.jpg)
03 Aug 2025 13:48:55
(ઉત્કર્ષ પટેલ) આપણું જીવન એક યાત્રા છે જેમાં ઘણા સંબંધો આપણને મળે છે પરંતુ મિત્રતા એવો સંબંધ છે જે હૃદયના...
Copyright (c) Khabarchhe All Rights Reserved.