આવક કરતા 22 લાખની સંપત્તિ વધુ હતી કોર્ટે ફટકારી આટલી સજા

CBI કોર્ટે અમદાવાદના કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના તત્કાલીન નિરીક્ષકને અપ્રમાણસર સંપત્તિ કેસમાં 03 વર્ષની સખત કેદ (RI) અને રૂ. 20 લાખના દંડની સજા ફટકારી છે. અમદાવાદના CBI કેસોના વિશેષ ન્યાયાધીશ, કોર્ટ નં. - 01, અમદાવાદે આજે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના તત્કાલીન નિરીક્ષક, અનિલ કુમાર સિંહને અપ્રમાણસર સંપત્તિ કેસમાં 03 વર્ષની સખત કેદ (RI) અને રૂ. 20 લાખના દંડની સજા ફટકારી છે.

CBIએ 31.12.2007ના રોજ અમદાવાદના કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ના તત્કાલીન નિરીક્ષક, અનિલ કુમાર સિંહ વિરુદ્ધ 01.08.2001થી 30.11.2007ના સમયગાળા દરમિયાન આરોપીએ પોતાની આવકના સ્ત્રોત કરતાં વધુ અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હતી. જે તેની આવકના સ્ત્રોત કરતાં 314% વધુ હતી.

તપાસ પૂર્ણ થયા પછી, CBI દ્વારા 09.12.2009ના રોજ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં આજે દોષિત/સજા પ્રાપ્ત આરોપીઓનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન એવું બહાર આવ્યું હતું કે આરોપીઓએ 01.01.2000થી 01.07.2006ના ચેક સમયગાળા દરમિયાન, તેમની આવકના જાણીતા સ્ત્રોત કરતાં રૂ. 22,15,609/- ની અપ્રમાણસર સંપત્તિ એકઠી કરી હતી. જે તેમના આવકના જાણીતા સ્ત્રોત કરતાં 84.6% વધુ હતી.

ટ્રાયલ પછી, કોર્ટે આરોપી અનિલ કુમાર સિંહને દોષિત ઠેરવ્યા અને તેમને તે મુજબ સજા ફટકારી. ટ્રાયલ દરમિયાન 59 ફરિયાદ પક્ષના સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી અને આરોપોના સમર્થનમાં 168 દસ્તાવેજો/પ્રમાણો પર આધાર રાખવામાં આવ્યો હતો.

About The Author

Top News

નીતિશ કુમારે 4 જ મહિનામાં CM પદ છોડ્યું, બાવાના બેઉ બગડવાના હતા એટલે... 

છેલ્લા 20 વર્ષથી મુખ્યમંત્રી તરીકે બિહાર પર રાજ કરનારા નીતિશ કુમારે એક્સ પ્લેટફોર્મ પર લખીને ઇચ્છા વ્યક્ત કરી છે કે...
Politics 
નીતિશ કુમારે 4 જ મહિનામાં CM પદ છોડ્યું, બાવાના બેઉ બગડવાના હતા એટલે... 

નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

બિહારના રાજકારણમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે...
Politics 
નીતિશ કુમારના પુત્ર નિશાંત નાયબ મુખ્યમંત્રી... તો પછી બિહારના આગામી મુખ્યમંત્રી કોણ બનશે?

એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

ભાજપ એક કેડર બેઝ પક્ષ તરીકે ઓળખ ધરાવે છે. હા એ વાત જુદી છે કે ગુજરાતમાં વર્ષ  2017 થી 2025...
Gujarat 
એકાત્મભાવ સાથે ગુજરાતમાં ભાજપ સરકાર અને સંગઠનમાં અદભુત સંકલન

શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

છેલ્લા 3 ટ્રેડિંગ સત્રોમાં શેરબજારમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ ગુરુવારે શેરબજારમાં શાનદાર તેજી આવી છે. સેન્સેક્સ 440 પોઈન્ટ...
Business 
શું યુદ્ધનો અંત આવવાનો છે? અફરાતફરી પછી શેરબજારમાં શાનદાર તેજી, આ છે 3 કારણો

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.