13 વર્ષ પહેલાના કેસમાં ગૌતમ અદાણીને મળી મોટી રાહત #AdaniGroup #GautamAdani

બોમ્બે હાઇકોર્ટ અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ચેરમેન ગૌતમ અદાણી, મેનેજિંગ ડિરેકટર રાજેશ અદાણીને સીરિયસ ફોડ ઇન્વેસ્ટીગેશન ઓફિસના 388 કરોડ રૂપિયાના કેસમાં નિદોર્ષ જાહેર કરી દીધા છે. આ કેસમાં ગૌતમ અદાણી, રાજેશ અદાણી પર અદાણી એન્ટરપ્રાઇસના શેરના ભાવમાં ચેડાં કરવાનો આરોપ હતો.

બોમ્બે હાઇકોર્ટે ગૌતમ, રાજેશ અને અદાણી એન્ટ્રપ્રાઇસને મૂક્ત નહી કરવાના નિર્ણયને ફગાવી દીધો છે.

કેન્દ્ર સરકારના કોર્પોરેટ મંત્રાલય હેઠળ આવતી એજન્સી સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફીસે 2012માં અદાણી પર ચાર્જશીટ કરીને આરોપ લગાવ્યો હતો કે, અદાણીએ સ્ટોક બ્રોકર કેતન પારેખ સાથે મળીને શેરોના ભાવોમાં હેરાફેરી કરી છે. કેતન પારેખ 1999-2000ના સમયના શેરબજારના મોટા કૌભાંડનો મુખ્ય ખેલાડી હતો. બોમ્બે હાઇકોર્ટે અદાણીને નિદોર્ષ જાહેર કરી દીધા છે.

 

Related Posts

Top News

કોણ છે નિખિલ સોસાલે? જેની બેંગલુરુમાં ભાગદોડ કેસમાં થઇ ધરપકડ... અનુષ્કા-કોહલી સાથે ખાસ કનેક્શન

IPL 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની વિજય પરેડ દરમિયાન બેંગલુરુમાં ભાગદોડ થઈ હતી, આ દુ:ખદ અકસ્માતમાં ...
Sports 
કોણ છે નિખિલ સોસાલે? જેની બેંગલુરુમાં ભાગદોડ કેસમાં થઇ ધરપકડ... અનુષ્કા-કોહલી સાથે ખાસ કનેક્શન

મૂવિ જેવી છે ટ્રમ્પ-મસ્કની વાર્તા, જુઓ દોસ્તી તૂટતા તેઓ એકબીજા વિરુદ્ધ શું કહી રહ્યા છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે કંઈ બરાબર નથી ચાલી રહ્યું. મસ્કે પહેલા DOGEમાંથી રાજીનામું...
World 
મૂવિ જેવી છે ટ્રમ્પ-મસ્કની વાર્તા, જુઓ દોસ્તી તૂટતા તેઓ એકબીજા વિરુદ્ધ શું કહી રહ્યા છે

રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બે દિવસીય મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકની ચર્ચા બાદ આજે ફરી લોન લેનારાઓ માટે સારા...
રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો

અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે

ગૌતમ અદાણી એક જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ એમના અદાણી ગ્રુપ દ્વારા દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તાજેતરના સમાચાર...
Business 
અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે
Copyright (c) Khabarchhe All Rights Reserved.