13 વર્ષ પહેલાના કેસમાં ગૌતમ અદાણીને મળી મોટી રાહત #AdaniGroup #GautamAdani

બોમ્બે હાઇકોર્ટ અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ચેરમેન ગૌતમ અદાણી, મેનેજિંગ ડિરેકટર રાજેશ અદાણીને સીરિયસ ફોડ ઇન્વેસ્ટીગેશન ઓફિસના 388 કરોડ રૂપિયાના કેસમાં નિદોર્ષ જાહેર કરી દીધા છે. આ કેસમાં ગૌતમ અદાણી, રાજેશ અદાણી પર અદાણી એન્ટરપ્રાઇસના શેરના ભાવમાં ચેડાં કરવાનો આરોપ હતો.

બોમ્બે હાઇકોર્ટે ગૌતમ, રાજેશ અને અદાણી એન્ટ્રપ્રાઇસને મૂક્ત નહી કરવાના નિર્ણયને ફગાવી દીધો છે.

કેન્દ્ર સરકારના કોર્પોરેટ મંત્રાલય હેઠળ આવતી એજન્સી સીરિયસ ફ્રોડ ઇન્વેસ્ટીગેશન ઓફીસે 2012માં અદાણી પર ચાર્જશીટ કરીને આરોપ લગાવ્યો હતો કે, અદાણીએ સ્ટોક બ્રોકર કેતન પારેખ સાથે મળીને શેરોના ભાવોમાં હેરાફેરી કરી છે. કેતન પારેખ 1999-2000ના સમયના શેરબજારના મોટા કૌભાંડનો મુખ્ય ખેલાડી હતો. બોમ્બે હાઇકોર્ટે અદાણીને નિદોર્ષ જાહેર કરી દીધા છે.

 

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.