- National
- ઓપરેશન સિંદુરથી ભારતે પાકિસ્તાન સહિત દુનિયાને 5 મોટા મેસેજ આપી દીધા
ઓપરેશન સિંદુરથી ભારતે પાકિસ્તાન સહિત દુનિયાને 5 મોટા મેસેજ આપી દીધા

પહેલા મેસેજ એ હતો કે પાકિસ્તાનને સુધરવાની છેલ્લી તક આપવમાં આવી. ભારતે પાકિસ્તાની સેના કે પ્રજા પર હુમલો નહોતો કર્યો, પરંતુ પાકિસ્તાને જ કર્યુ તે એક્ટ ઓફ વોર હતું. હવે ભારતે મેસેજ આપી દીધો છે કે, હવે પાકિસ્તાનને સુધરવાની કોઇ ગુંજાઇશ નથી.
બીજો મેસેજ ચીનને આપી દીધો. પાકિસ્તાને ચીને આપેલા HQ-9 એર ડિફેન્સ સીસ્ટમને ભારતે તોડી પાડી હતી. જેને કારણે ચીનને મોટો આઘાત લાગ્યો છે. આ ચીન માટે ગંભીર ચેતવણી હતી. ત્રીજો મેસેજ પડોશી દેશો માટે હતો કે, જે રીતે પાકિસ્તાન ચીનના વાયે ચાલ્યું એ રીતે શ્રીલંકા કે બાંગ્લાદેશ હવે ન ચાલે. બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી જશે
ભારતે દુનિયાને મેસેજ આપ્યો કે ભારતે માત્ર રિસ્પોન્ડ કર્યું હતું. એસ્કેલેટ પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યું. પાંચમો મેસેજ એ છે કે ભારત સરકાર, સેના અને પ્રજા હવે ક્યારેય પાકિસ્તાન માટે સોફ્ટ કોર્નર નહીં રાખી શકશે.
Related Posts
Top News
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ
Opinion
