સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

અમદાવાદની સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે જોરદાર પાણીની આવક થઈ રહી છે. પરિણામે નદીનું સ્તર વધતા રિવરફ્રન્ટના વોકવે પર પાણી ફરી વળ્યું છે. પાણી સાથે સાપો પણ શહેરમાં ઘૂસી આવ્યા છે.

snakes1
chitralekha.com

સાપોનો ઉપદ્રવ

છેલ્લા બે દિવસમાં રિવરફ્રન્ટ પરથી 100થી વધુ સાપોને પકડવામાં આવ્યા છે. માત્ર આજે જ 25થી વધારે સાપોનું રેસ્ક્યુ કરાયું છે. વન વિભાગ અને વાઇલ્ડલાઇફ એક્ટિવિસ્ટોની ટીમો સતત કામગીરી કરી રહી છે.

રેસ્ક્યુ કરાયેલા સાપોમાં ચેકર્ડ કીલબેક અને બેબી પાયથોન સામેલ છે.

સાપ રેસ્ક્યુ કરનાર અરવિંદ પરમારે જણાવ્યું કે, પહેલીવાર પાણી ભરાતાં 200થી 250 જેટલા સાપો પકડાયા હતા, જ્યારે હાલના 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

snakes
deshgujarat.com

બિનઝેરી સાપોને પાણીમાં જ છોડવામાં આવે છે.

નાગરિકોને ચેતવણી

AMC, પોલીસ તંત્ર અને ન્યૂઝ18 ગુજરાતી નાગરિકોને અપીલ કરી રહ્યા છે કે હાલની પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ન જવું. વરસાદ અને પાણીની આવકને કારણે નદીકાંઠે ભ્રમણ કે વોકિંગ કરવું જોખમી સાબિત થઈ શકે છે.

 

 

 

 

About The Author

Related Posts

Top News

સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આજના સમયમાં બાળકો પર પરીક્ષા અને ભણતરનું પ્રેશર ખૂબ વધી ગયું છે. સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો...
Gujarat 
સુરતથી માતા-પિતા માટે આંખ ઉઘાડનારો કિસ્સો...

આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે; ચેતવણી...

જો તમને કોઈ અજાણ્યા વોટ્સએપ અથવા ટેલિગ્રામ ગ્રુપમાં ઉમેરવામાં આવે અને કહેવામાં આવે કે તમારા પૈસા થોડા દિવસોમાં વધી જશે...
Tech and Auto 
આવા મેસેજ તમારું બેંક ખાતું ખાલી કરી શકે છે;  ચેતવણી...

'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને તેલ પુરવઠા અંગે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટર્વ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું...
World 
'અમે હોર્મુઝના રક્ષક, દરેક કાર્ગોએ આપવા પડશે 20 ટકા ટોલ ટેક્સ...', ટ્રમ્પની જાહેરાત

ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો

સોમવાર (14 જુલાઈ)ના રોજ, સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના ધારમાં આવેલી ઐતિહાસિક ભોજશાળા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય...
National 
ભોજશાળામાં પૂજા ચાલુ રહેશે, પરંતુ નમાઝ અંગે સુપ્રીમ કોર્ટે નવી સૂચનાઓ બહાર પાડી; અહીં જાણો શું આદેશ આપ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.