Vidhi Shukla
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી
Published On
By Vidhi Shukla
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, માર્ચ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. હાલમાં દેશના અલગ-અલગ ભાગોમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી એક સપ્તાહ સુધી અનેક રાજ્યોમાં વરસાદ, ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે....
પાકિસ્તાનમાં તેલનું ભયાનક સંકટ: હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ ખુલશે ઓફિસો
Published On
By Vidhi Shukla
આર્થિક કંગાળીનો સામનો કરી રહેલા પાકિસ્તાન પર હવે 'તેલ સંકટ' (Oil Crisis) ના વાદળો ઘેરાયા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈઝરાયેલ-ઈરાન વચ્ચેના તણાવને કારણે પાકિસ્તાનમાં ઈંધણનો પુરવઠો ખોરવાયો છે. આ સ્થિતિને પહોંચી વળવા વડાપ્રધાન શહેબાઝ શરીફની સરકારે...
શામળાજી જનારા ભક્તો માટે ખુશીના સમાચાર: ઉદયપુર-અસારવા 'વંદે ભારત'ને મળ્યું સ્ટોપેજ
Published On
By Vidhi Shukla
અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયની માંગણી બાદ, ભારત સરકારના રેલવે મંત્રાલયે ઉદયપુર સિટી – અસારવા (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને શામળાજી રોડ રેલવે સ્ટેશન...
ગુજરાત શેકાયું: અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં 'યલો એલર્ટ'
Published On
By Vidhi Shukla
હોળી-ધૂળેટી બાદ હવે ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીને લઈને 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ જેવા મોટા શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને વટાવી જાય તેવી...
રંગોનો પર્વ માતમમાં ફેરવાયો: ધૂળેટીના દિવસે ગુજરાતમાં અલગ-અલગ ઘટનાઓમાં 24 લોકોએ જીવ ગુમાવ્યો
Published On
By Vidhi Shukla
સમગ્ર દેશમાં જ્યારે આજે ચોથી માર્ચે ધૂળેટીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે ગુજરાત માટે આ દિવસ ભારે સાબિત થયો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રંગે રમ્યા બાદ નદી કે તળાવમાં ન્હાવા પડેલા 24 જેટલા લોકોના ડૂબી જવાથી મોત નીપજ્યા...
અમદાવાદ: ચૂંટણી ખર્ચ કાઢવા રાજસ્થાનથી બાઇક પર ચોરી કરવા આવેલા શખ્સો ઝડપાયા
Published On
By Vidhi Shukla
શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં થયેલી ₹38 લાખની મોટી ઘરફોડ ચોરીનો ભેદ ઝોન-1 LCBની ટીમે ઉકેલી નાખ્યો છે. પોલીસે રાજસ્થાનના એક આરોપીની ધરપકડ કરી સોના-ચાંદીના દાગીના સહિતનો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરી પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે....
સુરતમાં ગેસ ગીઝર બન્યું કાળ: પરિવારના 3 સભ્યોએ જીવ ગુમાવ્યા
Published On
By Vidhi Shukla
શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલી સોય શેરીમાં એક હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. માત્ર ચાર દિવસ પહેલા જ મક્કા-મદીનાથી ઉમરાહ કરીને પરત ફરેલા એક સુખી પરિવારના ત્રણ સભ્યોના ગેસ ગીઝરમાંથી નીકળેલા કાર્બન મોનોક્સાઈડ ગેસને કારણે મોત નિપજ્યા છે. divyabhaskar.co.in...
અમદાવાદના 6 વ્યસ્ત રેલવે બ્રિજનું રિપેરિંગ થશે
Published On
By Vidhi Shukla
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શહેરના ટ્રાફિક માટે કરોડરજ્જુ સમાન એવા 6 મહત્વના રેલવે ઓવરબ્રિજને રિપેર કરવાની મંજૂરી આપી દીધી છે. લાંબા સમયના ઇન્સ્પેક્શન અને નિષ્ણાતોના રિપોર્ટ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. divyabhaskar.co.in કયા 6 બ્રિજનું કામ હાથ ધરાશે?...
ગુજરાતમાં 'બેવડી ઋતુ'નો કહેર: ફેબ્રુઆરીના અંત સુધી માવઠા અને બીમારીનું સંકટ
Published On
By Vidhi Shukla
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં હવામાનને લઈને નવી અને ચિંતાજનક આગાહી કરી છે. ફેબ્રુઆરી મહિનાના બાકીના દિવસોમાં રાજ્યમાં વાતાવરણમાં સતત ઉથલપાથલ જોવા મળશે, જેના કારણે કમોસમી વરસાદ (માવઠું) અને બેવડી ઋતુનો સામનો કરવો પડી શકે છે. zeenews.india.com આગાહીની મુખ્ય વિગતો:...
ઠાકોર સમાજના બંધારણમાં DJ પ્રતિબંધ યથાવત, 2027 સુધી કોઈ ફેરફાર નહીં: ગેનીબેન ઠાકોર
Published On
By Vidhi Shukla
ઠાકોર સમાજ દ્વારા ઘડાયેલા નવા બંધારણ અમલમાં આવ્યા બાદ DJ વગાડવા પરના પ્રતિબંધને લઈને વિવાદ સર્જાયો છે. આ મુદ્દે સ્પષ્ટતા કરતાં સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે સમાજના બંધારણમાં નક્કી કરાયેલા નિયમોમાં 2027 સુધી કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે. બાભર...
આ દેશે પાકિસ્તાનને વિનંતી કરી, ભારત સાથે રમો, નહિતર અમારું નુકસાન થઈ જશે
Published On
By Vidhi Shukla
શ્રીલંકા ક્રિકેટ (SLC) એ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને ભારત સામે T20 વર્લ્ડ કપ મેચનો બહિષ્કાર કરવાના તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી છે. PCB ને લખેલા પત્રમાં, ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 ના સહ-યજમાન SLC એ જણાવ્યું...
'ભારતમાં અમેરિકન માલ પર ઝીરો ટેરિફ...?', ટ્રમ્પના દાવાની શું છે વાસ્તવિકતા
Published On
By Vidhi Shukla
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમણે ભારત સાથે એક વેપાર કરાર પર સહમતિ આપી છે. આ કરાર હેઠળ, અમેરિકા ભારતીય સામાન પર લગાવવામાં આવતો રેસિપ્રોકલ ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કરશે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.

