શું આપણા દેશમાં કૂતરાઓનો કોઈ ઉપાય છે?

સુપ્રીમ કોર્ટમાં મંગળવારે રખડતા કુતરાઓ પર સુનાવણી ચાલી હતી. કોર્ટે કહ્યું કે જે ખતરનાક અને બિમાર કુતરાઓ છે તેમને દયા મોત આપો કારણકે, માનવ જીવનનું રક્ષણ કરવું વધારે મહત્ત્વનું છે. સાથે સાથે સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યુ કે જે અધિકારીઓ આ સુચનાનું ઉલ્લંઘન કરશે તેની સામે અવમાનનાનો કેસ પણ ચલાવવો જોઇએ.

સુપ્રીમ કોર્ટે મંગળવારે નવેમ્બર 2025ના સુપ્રીમ કોર્ટના જુના આદેશમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો,જેમાં કહેવાયુ હતું કે, શાળા-કોલેજો, હોસ્પિટલ, બસ-રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળો પર રખડતા કુતરાઓને હટાવીને શેલ્ટર હોમમાં મોકલી દેવાયા હતા.

અગાઉના ચુકાદામાં સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે જો રખડતા કુતરાના કરડવાને કારણે જો કોઇ વ્યક્તિ ઇજાગ્રસ્ત થશે અથવા મોત થશે તો નગર પાલિકા અને ડોગ ફીડર્સ પણ જવાબદાર રહેશે.

About The Author

Related Posts

Top News

શું આપણા દેશમાં કૂતરાઓનો કોઈ ઉપાય છે?

સુપ્રીમ કોર્ટમાં મંગળવારે રખડતા કુતરાઓ પર સુનાવણી ચાલી હતી. કોર્ટે કહ્યું કે જે ખતરનાક અને બિમાર કુતરાઓ છે તેમને દયા...
National 
શું આપણા દેશમાં કૂતરાઓનો કોઈ ઉપાય છે?

આસામના UCC બિલમાં બહુવિવાહ પર પ્રતિબંધ, લિવ-ઇન કપલ્સ માટે શું છે નિયમ?

આસામમાં એક કરતા વધુ લગ્નો પર પ્રતિબંધ લાદવાની તૈયારી છે. આ ઉપરાંત, લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલો માટે રજિસ્ટ્રેશન કરવાનું...
Politics 
આસામના UCC બિલમાં બહુવિવાહ પર પ્રતિબંધ, લિવ-ઇન કપલ્સ માટે શું છે નિયમ?

હવે SSC GD પરીક્ષામાં હોબાળો થયો! બેઠક કરતા વધારે પરીક્ષાર્થીઓને બોલાવ્યા

દેશમાં પરીક્ષાનું સંચાલન કરતી પ્રણાલીની હાલત હવે તો સંપૂર્ણ કથળી ગઈ છે. NEET અને CBSE પછી, સ્ટાફ સિલેક્શન કમિશન...
Education 
હવે SSC GD પરીક્ષામાં હોબાળો થયો! બેઠક કરતા વધારે પરીક્ષાર્થીઓને બોલાવ્યા

DyCM પવન કલ્યાણે તમિલનાડુના CMને લઈને આવું કેમ કહ્યું કે, 'મને વિજયની ઈર્ષ્યા થાય છે...' આનું રહસ્ય તેમણે આજે ખોલ્યું!

દક્ષિણ ભારતમાં, N.T. રામારાવ, M.G. રામચંદ્રન અને J. જયલલિતા જેવા મોટા ફિલ્મ સુપરસ્ટારોએ સિનેમા છોડ્યા પછી સફળ રાજકીય...
National 
DyCM પવન કલ્યાણે તમિલનાડુના CMને લઈને આવું કેમ કહ્યું કે, 'મને વિજયની ઈર્ષ્યા થાય છે...' આનું રહસ્ય તેમણે આજે ખોલ્યું!
Copyright (c) Khabarchhe All Rights Reserved.