રાહુલે જે મુદ્દો ઉઠાવ્યો તે હિંદુ અને હિંદુત્વ વિશે જાણો

લોકસભામાં હિંદુ અને હિંદુત્વ શબ્દ ખૂબ ગાજ્યો હતો. રાહુલ ગાંધીએ સંસદમાં એક નિવેદન આપ્યું કે, જે લોકો પોતાને હિંદુ કહે છે તેઓ 24 કલાક હિંસા અને નફરતની વાતો કરે છે. તો PM મોદીએ કહ્યું કે વિપક્ષ બધા હિંદુને હિંસક કહે છે.

ઇતિહાસકારોનું કહેવું છે કે, 5,000 વર્ષ પહેલાંથી હિંદુત્વ શબ્દની હાજરી છે. આજે આખી દુનિયામાં હિંદુત્વ છે.

દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર રાજીવ રંજન ગીરીનું કહેવું છે કે, હિંદુ શબ્દ ઉત્તર ભારતમાંથી વહેતી નદી સિંધુ પરથી આવ્યો છે. જ્યારે ફારસીઓ ભારત આવ્યા હતા ત્યારે તેમની ભાષામાં સ શબ્દોનો ઉપયોગ નહોતો કરતા એટલે સિંધુને હિંદુ કહેતા ત્યારથી હિંદુ શબ્દ પ્રચલિત થયો. એ પછી મોઘલો અને તુર્કીથી પોતાને અલગ રાખવા લોકો પોતાને હિંદુ કહેવા માંડયા હતા.

About The Author

Top News

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?

દેશની રાજકીય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત...
National 
લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.