- National
- મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા
મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ સિંહનું નિધન, 50000 કરોડની સંપત્તિ છોડી ગયા
By Khabarchhe
On

રાજસ્થાનના ઉદયપુરના પૂર્વ રાજ પરિવારના સભ્ય અને મહારાણા પ્રતાપના વશંજ અરવિંદ મેવાડનું 16 માર્ચ, રવિવારે નિધન થયું છે. તેમની અંતિમ યાત્રા 17 માર્ચ, સોમવારે સવારે 11 વાગ્યે સિટી પેલેસથી નિકળશે. એ પહેલાં તેમનો પાર્થિવદેવ સવારે 7 વાગ્યે લોકો માટે ખુલ્લો મુકાશે. મેવાડ તેમની પાછળ 50,000 કરોડ રૂપિયાની સંપત્તિ છોડી ગયા છે. તેમને 2 દીકરી અને 1 દીકરો છે.
અરવિંદ સિંહ મેવાડે 80 વર્ષની વયે ઉદયપુરના સિટી પેલેસમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ શંભુ નિવાસમા રહેતા હતા અને લાંબા સમયથી બિમાર હતા.
અરવિંદ સિંહ મેવાડનું ઉદયપુરના ડેવલપમેન્ટમાં મોટું યોગદાન હતું, ખાસ કરીને ટુરીઝમ ક્ષેત્રમાં.ડેસ્ટીનેશન વેડીંગ શરૂ કરાવવાનો શ્રેય તેમને આપવામાં આવે છે. અરવિંદ સિંહ રાજસ્થાનમાં શ્રીજી હુજુર તરીકે જાણીતા હતા.
Related Posts
Top News
Published On
PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન...
કોણ છે નિખિલ સોસાલે? જેની બેંગલુરુમાં ભાગદોડ કેસમાં થઇ ધરપકડ... અનુષ્કા-કોહલી સાથે ખાસ કનેક્શન
Published On
By Kishor Boricha
IPL 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની વિજય પરેડ દરમિયાન બેંગલુરુમાં ભાગદોડ થઈ હતી, આ દુ:ખદ અકસ્માતમાં ...
મૂવિ જેવી છે ટ્રમ્પ-મસ્કની વાર્તા, જુઓ દોસ્તી તૂટતા તેઓ એકબીજા વિરુદ્ધ શું કહી રહ્યા છે
Published On
By Kishor Boricha
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે કંઈ બરાબર નથી ચાલી રહ્યું. મસ્કે પહેલા DOGEમાંથી રાજીનામું...
રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો
Published On
By Vidhi Shukla
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બે દિવસીય મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકની ચર્ચા બાદ આજે ફરી લોન લેનારાઓ માટે સારા...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.