PM મોદીએ વખાણ કરતા નેતા બોલ્યા- 'ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.'

નાગાલેન્ડમાં 27 ફેબ્રુઆરીએ વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ દરમિયાન શુક્રવારે PM નરેન્દ્ર મોદી ભાજપની જીત સુનિશ્ચિત કરવા માટે નાગાલેન્ડમાં પ્રચાર કર્યો. શુક્રવારે PM નરેન્દ્ર મોદી ચૂંટણી પ્રચાર માટે નાગાલેન્ડ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે નાગાલેન્ડ બીજેપી ચીફ તેમજેન ઈમના અલંગના ખૂબ વખાણ કર્યા. આનો એક વીડિયો તેમજેન ઇમના અલંગ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને એક અનોખું કેપ્શન લખવામાં આવ્યું છે.

PM નરેન્દ્ર મોદી દ્વારા અલંગના વખાણ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમણે આ વીડિયોમાં કહ્યું છે કે અમારા બીજેપીના પ્રદેશ અધ્યક્ષ તેમજેન ઇમનાએ નાગાલેન્ડને દુનિયા સમક્ષ સારી રીતે રજૂ કર્યું છે. તેમને આખો દેશ સાંભળે છે. તેમણે ડિજિટલ પ્લેટફોર્મ પર નાગાલેન્ડ અને પૂર્વોત્તરના લોકોનું શાનદાર પ્રતિનિધિત્વ કર્યું છે. હું પણ તેમને સોશિયલ મીડિયા પર જોતો રહું છું.

PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલા વખાણ પર તેમજેન ઇમના ખૂબ જ ખુશ છે. આ વીડિયો શેર કરતી વખતે તેણે PM નરેન્દ્ર મોદીને ગુરુજી કહ્યા છે. 32 સેકન્ડનો આ વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું કે 'ગુરુજી ને બોલ દિયા, બસ હમ તો ધન્ય હો ગયે.' તમને જણાવી દઈએ કે નાગાલેન્ડના બીજેપી પ્રદેશ અધ્યક્ષ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેમની બોલવાની અને પોસ્ટ શેર કરવાની અનોખી સ્ટાઈલ માટે ખૂબ જ ફેમસ થઈ ગયા છે.

ભૂતકાળમાં તેમણે સોશિયલ મીડિયા પર પોતાની વાંસની બનેલી બોટલોની તસવીરો શેર કરી હતી. આ પોસ્ટને શેર કરતી વખતે તેણે મજાકિયા અંદાજમાં લખ્યું કે, બમ્બૂ દેને કે નહીં, બમ્બૂ સે પાની પીને કા. તમને જણાવી દઈએ કે ટેમજેન પોતાની અનોખી શૈલીમાં ભાષણ આપવા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરવા માટે જાણીતા છે.

About The Author

Related Posts

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.