- National
- મહારાષ્ટ્રમાં ઉજ્જવલ નિકમને રાજ્યસભામાં મોકલવા પાછળ ભાજપનું ગણિત શું છે?
મહારાષ્ટ્રમાં ઉજ્જવલ નિકમને રાજ્યસભામાં મોકલવા પાછળ ભાજપનું ગણિત શું છે?
By Khabarchhe
On

મહારાષ્ટ્રમાં BMC અને અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી નજીકમાં છે અને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની પાર્ટી મરાઠી પોલિટિક્સની પીચ પર આક્રમક બેટીંગ કરી રહી છે. ઠાકરે બંધુઓની આ તોફાની બેટીંગને શાંત પાડવા માટે ભાજપે મહારાષ્ટ્રમાં મોટો દાવ રમ્યો છે.
ભાજપે મહારાષ્ટ્રમાં મરાઠી સમાજનો મોટો ચહેરો ગણાતા ઉજ્જવલ નિકમને રાજયસભામાં મોકલ્યા છે. ઉજ્જવલ નિકમ જાણીતા સરકારી વકીલ છે અને મુંબઇમાં 26/11 હુમલામાં અજમલ કસાબને ફાંસી અપાવી હતી. મહારાષ્ટ્રમાં મરાઠી વિવાદ સામે નિકમને ઉતારીને ભાજપે મોટો દાવ રમ્યો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉજ્જવલ નિકમને જ્યારે ફોન કર્યો ત્યારે મજાકમાં કહ્યું હતું કે, હિન્દીમાં વાત કરું કે મરાઠીમાં? એ પછી PMએ મરાઠીમાં વાત કરીને મોટો સંકેત આપ્યો હતો કે, દેશના સવૌચ્ય નેતા પણ મરાઠીને સન્માન આપે છે.
Related Posts
Top News
Published On
તાજેતરમાં અનિલ અંબાણીની કંપનીની લોનને SBIએ ફ્રોડ લોન જાહેર કરી હતી એ મુશ્કેલીમાંથી અનિલ અંબાણી બહાર આવ્યા નહોતા તેવામાં...
શુક્રાણુ અને એગ્સને નુકસાન પહોંચાડી રહી છે પુરુષો-સ્ત્રીઓની આ આદત, IVF પણ કામ નથી કરતું
Published On
By Kishor Boricha
IVFએ એક એવી તકનીક છે, જે આજના ઘણા યુગલોને માતાપિતા બનવાનો આનંદ આપે છે. આ તકનીક ફક્ત એક...
Khabarchhe.comની આગાહી સાચી પડી, કિર્તી હજુ જેલમાં છે, હસવાનું ભારે પડ્યું
Published On
By Nilesh Parmar
સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષા અને ધમકીઓ આપવા માટે કુખ્યાત કિર્તી પટેલની જ્યારે 17 જૂને સુરત પોલીસે ધરપકડ કરી ત્યારે...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
આજના મુહૂર્ત તારીખ -27-7-2025 વાર - શનિવાર માસ - તિથિ- શ્રાવણ સુદ ત્રીજ આજની રાશિ - સિંહ ચોઘડિયા, ...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.