IT મંત્રી અશ્વિની વૈષ્ણવે ZOHO પર શિફ્ટ થવાની કરી જાહેરાત, જાણો શું છે જોહો?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવવાના આહ્વાન બાદ, IT મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના તમામ ડિજિટલ કામો માટે સ્વદેશી પ્લેટફોર્મ ZOHO પર શિફ્ટ થવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 21 સપ્ટેમ્બરના રોજ સાંજે 05:00 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કર્યું હતું, જેમાં લોકોને સ્વદેશી ખરીદવા અને વેપારીઓને સ્વદેશી વેચવા માટે અપીલ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી અપનાવવાના આહ્વાન બાદ IT મંત્રી અશ્વિની વૈષ્ણવે એક મોટું પગલું ભર્યું છે. તેમણે પોતાના તમામ ડિજિટલ કામ માટે સ્વદેશી પ્લેટફોર્મ ZOHO પર શિફ્ટ થવાની જાહેરાત કરી છે.

Ashwini Vaishnaw
businesstoday.in

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત સ્વદેશીના મહત્ત્વ પર ભાર મૂક્યો છે. તેમણે નાગરિકોને ભારતમાં બનેલી વસ્તુઓ અને સેવાઓને પ્રાથમિકતા આપવાનો આગ્રહ કર્યો છે. અશ્વિની વૈષ્ણવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી શેર કરતા કહ્યું કે, ‘હું હવે ZOHO પર શિફ્ટ થઈ રહ્યો છું. આ આપણું પોતાનું સ્વદેશી પ્લેટફોર્મ છે જ્યાં દસ્તાવેજો, સ્પ્રેડશીટ્સ અને પ્રેઝન્ટેશન બનાવી શકાય છે. હું બધાને આગ્રહ કરું છું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશીના આહ્વાનમાં જોડાય અને સ્વદેશી પ્રોડક્ટ્સ અને સેવાઓ અપનાવે.

શું છે ZOHO?

ZOHO એક વૈશ્વિક ટેક્નોલોજી કંપની છે. તેની સ્થાપના 1996માં કરવામાં આવી હતી. તેને શ્રીધર વેમ્બુડુ અને ટોની થોમસે મળીને બનાવી છે તેનું મુખ્ય મથક ચેન્નાઈ, તમિલનાડુમાં છે. આ સિવાય કંપનીની ઓફિસો અમેરિકા, ચીન અને જાપાનમાં પણ છે.

About The Author

Top News

સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ચડાવો અને દાન ચોરી કેસમાં SIT દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યાના બે દિવસ પછી,...
National 
સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ કેસના નવા પાસાઓ બહાર આવી રહ્યા...
National 
બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

(દિલીપ પટેલ) અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ...
Gujarat 
11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?

શું તમે ભારતના નાગરિક છો? તમે કહેશો, 'હા, બિલકુલ હું છું! મારી પાસે મતદાર ઓળખપત્ર છે...
Opinion 
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.