220 કરોડ રૂપિયા રોકડા જેમને ત્યાંથી મળ્યા એ ધીરજ સાહુ કોણ છે?

ઝારખંડના કોંગ્રસ નેતાના સ્થળો પર આવકવેરા વિભાગે દરાડો પાડેલા છે અને અત્યાર સુધીમાં 220 કરોડ રૂપિયાની રોકડ આવકવેરા અધિકારીઓએ જપ્ત કરી છે. આ રોકડ રકમ ગણવા માટે 30થી વધારે મશીનો મંગાવવામાં આવ્યા હતા, પરંતુ તેમાંથી કેટલાંક મશીનો  નોટ ગણત ગણતા બગડી ગયા હતા. હવે એ વાતની ચર્ચા ચાલી રહી છે કે 220 કરોડ રૂપિયા જેના પકડાયા છે એ કોંગ્રેસ નેતા કોણ છે?

આવકવેરા વિભાગે જેમના 8 સ્થળોએ દરોડા પાડ્યા છે તે કોંગ્રેસ નેતાનું નામ ધીરજ પ્રસાદ સાહુ છે અને તેઓ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ છે. તેઓ ત્રીજી વખત રાજ્યસભમાં પહોંચ્યા છે. સાહુ ચતરા બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ હારી ગયા હતા. તેમનો પરિવાર દારૂના બિઝનેસ સાથે સંકળાયેલો છે. ઝારખંડમાં તેમની બલદેવ સાહુ એન્ડ ગ્રુપ કંપની આવેલી છે. આ કંપની ઓડિસમાં 40 વર્ષ પહેલાં દેશી દારૂ બનાવવાનું શરૂ કર્યુ હતું. વર્ષ 2018માં રાજ્યસભા સાંસદનું ફોર્મ ભરતી વખતે ધીરજ પ્રસાદુ એફિડેવીટમાં 34.83 કરોડ રૂપિયાની સંપત્તિ બતાવી હતી.

About The Author

Related Posts

Top News

બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

12 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ જીત મેળવી છે. 300 સભ્યોની સંસદમાં લગભગ BNPને...
World 
બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

13 ફેબ્રુઆરીએ દિલ્હીમાં એક મોટો ફેરફાર થવાનો છે. દેશનું સૌથી શક્તિશાળી સરનામું હવે બદલાવાનું છે. PM નરેન્દ્ર મોદી આજે નવા...
National 
પ્રધાનમંત્રી કાર્યાલય હવે 'સેવા તીર્થ'થી ઓળખાશે! જાણો PM મોદીના નવા કાર્યાલયમાં શું હશે ખાસ?

આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

શિક્ષકોને છેલ્લા કેટલાક સમયથી એવા કામો સોંપવામાં આવે છે જે શિક્ષણ ક્ષેત્ર સાથે લાગતા વળગતા નથી. જેમાં કેટલાક કામો તો...
Education 
આજ જોવાનું બાકી હતું! હવે ગુજરાતના શિક્ષકો કૂતરાઓ ગણશે; મંત્રી કહે કોર્ટનો આદેશ છે

સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

ગિરનારની ગોદમાં યોજાયેલા મહાશિવરાત્રીના મિની કુંભ મેળામાં વહીવટી તંત્રના કડક નિયમોના લીરેલીરા ઉડ્યા હોય તેવી ઘટના સામે આવી છે. જાણીતા...
Gujarat 
સુધરે એ બીજા... માયાભાઈ આહિરના પુત્રનું વધુ એક કારસ્તાન, ભવનાથની તળેટીમાં બસ લઈ પહોંચ્યો

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.